પરોઢ થતાં પહેલાં/-: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{ | {{Block center|<poem> | ||
જ્યાં પડછાયા સઘન પથરાયા | જ્યાં પડછાયા સઘન પથરાયા હોય
| ||
ત્યાં પગ સ્થિર રાખવાની હિંમત કરી શકે | |||
તળાવડીએ જે |
તેઓ જ સ્વર્ગીય ગાનનો સંદેશ
| ||
આછોયે સુણાવી શકે. | |||
{{ | |||
જેમણે પોતાના પુષ્પને મૃતકો સાથે
| |||
આસ્વાદી જોયું હોય, | |||
તેઓ જ બજેલા કે બોલાયેલા
| |||
પવન-પાતળા સૂરને પકડી શકે, | |||
તળાવડીએ જે પ્રતિબિંબને | |||
પળ એકમાત્ર ઝીલેલાં | |||
તેને રાખો જતને જાળવી! | |||
આ પાર અને પેલે પાર | |||
સ્વરો ન બને જ્યાં | |||
શાશ્વત અને શુદ્ધ | |||
– રાઇનર મારિયા રિલ્કે | |||
ચિંડીદાસ કહ શુન વિનોદિની, | |||
સુધી સુખદુઃખ દુટિ ભાઈ, | |||
સુખેર લાગિયા જે કરે પીરતિ | |||
દુઃખ જાય તારઈ ઠાંઈ. | |||
</poem>}} | |||
<br> | |||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પ્રારંભિક | |||
|next = ૧ | |||
}} | |||
<br> | |||
Latest revision as of 19:45, 3 March 2025
જ્યાં પડછાયા સઘન પથરાયા હોય
ત્યાં પગ સ્થિર રાખવાની હિંમત કરી શકે
તેઓ જ સ્વર્ગીય ગાનનો સંદેશ
આછોયે સુણાવી શકે.
જેમણે પોતાના પુષ્પને મૃતકો સાથે
આસ્વાદી જોયું હોય,
તેઓ જ બજેલા કે બોલાયેલા
પવન-પાતળા સૂરને પકડી શકે,
તળાવડીએ જે પ્રતિબિંબને
પળ એકમાત્ર ઝીલેલાં
તેને રાખો જતને જાળવી!
આ પાર અને પેલે પાર
સ્વરો ન બને જ્યાં
શાશ્વત અને શુદ્ધ
– રાઇનર મારિયા રિલ્કે
ચિંડીદાસ કહ શુન વિનોદિની,
સુધી સુખદુઃખ દુટિ ભાઈ,
સુખેર લાગિયા જે કરે પીરતિ
દુઃખ જાય તારઈ ઠાંઈ.