પરોઢ થતાં પહેલાં/-: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 2: Line 2:


{{Block center|<poem>
{{Block center|<poem>
જ્યાં પડછાયા સઘન પથરાયા હોય
ત્યાં પગ સ્થિર રાખવાની હિંમત કરી શકે
તેઓ જ સ્વર્ગીય ગાનનો સંદેશ
આછોયે સુણાવી શકે.
જ્યાં પડછાયા સઘન પથરાયા હોય

                   જેમણે પોતાના પુષ્પને મૃતકો સાથે
                   આસ્વાદી જોયું હોય,
                   તેઓ જ બજેલા કે બોલાયેલા
                   પવન-પાતળા સૂરને પકડી શકે,
ત્યાં પગ સ્થિર રાખવાની હિંમત કરી શકે
તળાવડીએ જે પ્રતિબિંબને
પળ એકમાત્ર ઝીલેલાં
તેને રાખો જતને જાળવી!
આ પાર અને પેલે પાર
સ્વરો ન બને જ્યાં 
શાશ્વત અને શુદ્ધ 
– રાઇનર મારિયા રિલ્કે

તેઓ જ સ્વર્ગીય ગાનનો સંદેશ

                   ચિંડીદાસ કહ શુન વિનોદિની,
                   સુધી સુખદુઃખ દુટિ ભાઈ,
                   સુખેર લાગિયા જે કરે પીરતિ
                   દુઃખ જાય તારઈ ઠાંઈ.
આછોયે સુણાવી શકે.
 
જેમણે પોતાના પુષ્પને મૃતકો સાથે

આસ્વાદી જોયું હોય,

તેઓ જ બજેલા કે બોલાયેલા

પવન-પાતળા સૂરને પકડી શકે,
 
તળાવડીએ જે પ્રતિબિંબને

પળ એકમાત્ર ઝીલેલાં

તેને રાખો જતને જાળવી!

આ પાર અને પેલે પાર

સ્વરો ન બને જ્યાં
શાશ્વત અને શુદ્ધ  

– રાઇનર મારિયા રિલ્કે
 
 
ચિંડીદાસ કહ શુન વિનોદિની,
સુધી સુખદુઃખ દુટિ ભાઈ,
સુખેર લાગિયા જે કરે પીરતિ
દુઃખ જાય તારઈ ઠાંઈ.
</poem>}}
</poem>}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = પ્રારંભિક
|next = ૧
}}
<br>

Latest revision as of 19:45, 3 March 2025


જ્યાં પડછાયા સઘન પથરાયા હોય

ત્યાં પગ સ્થિર રાખવાની હિંમત કરી શકે

તેઓ જ સ્વર્ગીય ગાનનો સંદેશ

આછોયે સુણાવી શકે.

જેમણે પોતાના પુષ્પને મૃતકો સાથે

આસ્વાદી જોયું હોય,

તેઓ જ બજેલા કે બોલાયેલા

પવન-પાતળા સૂરને પકડી શકે,

તળાવડીએ જે પ્રતિબિંબને

પળ એકમાત્ર ઝીલેલાં

તેને રાખો જતને જાળવી!

આ પાર અને પેલે પાર

સ્વરો ન બને જ્યાં
શાશ્વત અને શુદ્ધ

– રાઇનર મારિયા રિલ્કે


ચિંડીદાસ કહ શુન વિનોદિની,
સુધી સુખદુઃખ દુટિ ભાઈ,
સુખેર લાગિયા જે કરે પીરતિ
દુઃખ જાય તારઈ ઠાંઈ.