રચનાવલી/૧૦૬: Difference between revisions

+1
No edit summary
(+1)
 
Line 3: Line 3:
{{Heading|૧૦૬. સાત સક્કમ ત્રેચાલિસ (કિરણ નગરકર)  |}}
{{Heading|૧૦૬. સાત સક્કમ ત્રેચાલિસ (કિરણ નગરકર)  |}}


<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/8/83/Rachanavali_106.mp3
}}
<br>
૧૦૬. સાત સક્કમ ત્રેચાલિસ (કિરણ નગરકર)  • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
મરાઠી નવલકથા છે : સાત છક તેંતાળીશ (સાત સકક્કમ ત્રૈચાલિસ). કિરણ નગરકરની ૧૯૭૪માં બહાર પડેલી આ નવલકથાએ મરાઠી સાહિત્યજગતમાં ખાસ્સી હલચલ મચાવેલી. એમાં નથી એક પછી એક ક્રમબદ્ધ બનતા પ્રસંગોની ઘટમાળ કે નથી એમાં કોઈ વાર્તાનો ચોક્કસ ઘાટ કે કોઈ ચોક્કસ કથાવસ્તુ. મરાઠી સાહિત્યના મધ્યમવર્ગીય વાચકોને આ નવલકથાએ જબરી મૂંઝવણમાં મૂકી દીધેલા.  
મરાઠી નવલકથા છે : સાત છક તેંતાળીશ (સાત સકક્કમ ત્રૈચાલિસ). કિરણ નગરકરની ૧૯૭૪માં બહાર પડેલી આ નવલકથાએ મરાઠી સાહિત્યજગતમાં ખાસ્સી હલચલ મચાવેલી. એમાં નથી એક પછી એક ક્રમબદ્ધ બનતા પ્રસંગોની ઘટમાળ કે નથી એમાં કોઈ વાર્તાનો ચોક્કસ ઘાટ કે કોઈ ચોક્કસ કથાવસ્તુ. મરાઠી સાહિત્યના મધ્યમવર્ગીય વાચકોને આ નવલકથાએ જબરી મૂંઝવણમાં મૂકી દીધેલા.