ધ્વનિ/વાણી અને સૂર: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:05, 5 May 2025


વાણી અને સૂર

‘તું છો મારે હૃદય વસતા ભાવની મુગ્ધ વાણી.’
‘તું વાણીને મધુર સ્વરની મીંડ દેનાર સૂર.’
એવા હૈયા-મેળથી આપણા રે
સૂની તે સૌ દિશાઓ સભર ભરી જતી રાગિણી કો પ્રફુલ્લ.
૧૯-૧૨-૪૫