ભજનરસ/રમતા જોગી આયા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 111: Line 111:
નવ દરવાજાવાળી આ કાયાનગરીના નવેનવ દરવાજા પર, ઇન્દ્રિયોના વિષયો પર પૂરો કબજો મેળવી લીધો, એટલેથી કામ સરતું નથી. આત્મસંયમ પછી આત્મસિદ્ધિનો વાવટો ફરકવો જોઈએ. એ વિજયાદશમી તો દશમે દરવાજે ઊજવાય. નવ તો પ્રગટ, પણ દશમાને કેવી રીતે દર્શાવવો? ગોરખ કહે છે :  
નવ દરવાજાવાળી આ કાયાનગરીના નવેનવ દરવાજા પર, ઇન્દ્રિયોના વિષયો પર પૂરો કબજો મેળવી લીધો, એટલેથી કામ સરતું નથી. આત્મસંયમ પછી આત્મસિદ્ધિનો વાવટો ફરકવો જોઈએ. એ વિજયાદશમી તો દશમે દરવાજે ઊજવાય. નવ તો પ્રગટ, પણ દશમાને કેવી રીતે દર્શાવવો? ગોરખ કહે છે :  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>નવ દરવાજા પરગટ દીસૈ,  
{{Block center|<poem>'''નવ દરવાજા પરગટ દીસૈ,'''
દસવાં લખ્યા ન જાઈ.  
{{right|'''દસવાં લખ્યા ન જાઈ.'''}}
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વાણીને અંદર વાળે, પવનને પલટાવે, મનને ઊલટાવે તો એની ભાળ મળે. કોઈ પણ જાતના નામ-રૂપ કે ડાઘ-ચિહ્ન વિનાનું નિરંજન, સદા સ્થિર સ્વરૂપ આ ‘ઊલટા પથ' વિના સાંપડતું નથી. ગોરખની જ વાણી :  
વાણીને અંદર વાળે, પવનને પલટાવે, મનને ઊલટાવે તો એની ભાળ મળે. કોઈ પણ જાતના નામ-રૂપ કે ડાઘ-ચિહ્ન વિનાનું નિરંજન, સદા સ્થિર સ્વરૂપ આ ‘ઊલટા પથ' વિના સાંપડતું નથી. ગોરખની જ વાણી :  
{{Poem2Close}}.
{{Poem2Close}}.
{{Block center|<poem>''' દસમેં દ્વાર નિરંજન ઉનમન બાસા,
{{Block center|<poem>''' દસમેં દ્વાર નિરંજન ઉનમન બાસા''',
{{right|સબદૈ ઉલટિ સમાનાં,}}  
{{right|'''સબદૈ ઉલટિ સમાનાં,'''}}  
ભણંત ગોરખનાથ મછીંદ્રના પૂતા  
'''ભણંત ગોરખનાથ મછીંદ્રના પૂતા'''
{{right|અબિચલ થિર રહાનાં.}}  
{{right|અબિચલ થિર રહાનાં.'''}}  
''' </poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ અસ્થિર, ક્ષણભંગુર કાયાનગરમાં આવી રમતો જોગી આપણને અવિચલ ને સ્થિર પદ કેમ પ્રાપ્ત કરવું તેનો કીમિયો બતાવતો જાય છે. પણ એ તો જાગે એ જ પામી શકે ને? {{Poem2Close}}
આ અસ્થિર, ક્ષણભંગુર કાયાનગરમાં આવી રમતો જોગી આપણને અવિચલ ને સ્થિર પદ કેમ પ્રાપ્ત કરવું તેનો કીમિયો બતાવતો જાય છે. પણ એ તો જાગે એ જ પામી શકે ને? {{Poem2Close}}
19,010

edits