ભજનરસ/રમતા જોગી આયા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 62: Line 62:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
ઊરમધૂરમ જ્વાલા જોતિ  
'''ઊરમધૂરમ જ્વાલા જોતિ'''
{{right|સુરજિ કલા ના છીપે છોતિ,}}  
{{right|'''સુરજિ કલા ના છીપે છોતિ,'''}}  
કંચન કંવલ કિરણિ પરસાઈ
'''કંચન કંવલ કિરણિ પરસાઈ'''
{{right|'''જલ મલ દુરગંધ સર્વ સુખાઈ,'''}}
</poem>}}
</poem>}}
{{center|'''જલ મલ દુરગંધ સર્વ સુખાઈ,'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ભડભડ બળતી આ જ્વાલા એવી તો સૂરજ જેવી ઝળહળી ઊઠે છે કે તેને નથી છૂપી રાખી શકાતી કે નથી તેને કોઈ છૂતાછૂત સ્પર્શ કરી શકતી. એ સ્વયં શુદ્ધ છે ને પોતાને કિરણે કિરણે માટીની કાયામાં કંચનનાં કમલ ખીલવતી જાય છે. આત્મદર્શનનાં અજવાળાં થતાં જાય છે ને દુર્વાસના, દુર્ભાવના, દુષ્કર્મનો કચરો સાફ થઈ જાય છે.’
‘ભડભડ બળતી આ જ્વાલા એવી તો સૂરજ જેવી ઝળહળી ઊઠે છે કે તેને નથી છૂપી રાખી શકાતી કે નથી તેને કોઈ છૂતાછૂત સ્પર્શ કરી શકતી. એ સ્વયં શુદ્ધ છે ને પોતાને કિરણે કિરણે માટીની કાયામાં કંચનનાં કમલ ખીલવતી જાય છે. આત્મદર્શનનાં અજવાળાં થતાં જાય છે ને દુર્વાસના, દુર્ભાવના, દુષ્કર્મનો કચરો સાફ થઈ જાય છે.’
Line 84: Line 84:
સાત ધાતુનો બનેલો આ કાયાગઢ એવો તો રંગ-બે-રંગી ફૂલોથી ભરેલો છે કે જીવનો ભમરો તેમાં લોભાઈ ગયો છે. એક ફૂલથી બીજા ૫૨, એક રસથી અન્ય ૨સે તે લોલુપ બની મંડરાયા કરે છે. પણ આવી આસક્તિની મધલાળને લીધે તેને માથાં પછાડી મરવું પડે છે. કબીરે આવા લોભી ભ્રમરને ચેતવણી આપતાં કહ્યું છે :
સાત ધાતુનો બનેલો આ કાયાગઢ એવો તો રંગ-બે-રંગી ફૂલોથી ભરેલો છે કે જીવનો ભમરો તેમાં લોભાઈ ગયો છે. એક ફૂલથી બીજા ૫૨, એક રસથી અન્ય ૨સે તે લોલુપ બની મંડરાયા કરે છે. પણ આવી આસક્તિની મધલાળને લીધે તેને માથાં પછાડી મરવું પડે છે. કબીરે આવા લોભી ભ્રમરને ચેતવણી આપતાં કહ્યું છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મૈં, ભંવરા તોહિં બરજિયા  
{{Block center|<poem>'''મૈં, ભંવરા તોહિં બરજિયા'''
{{right|બન બન બાસ ન લેઇ,}}  
{{right|'''બન બન બાસ ન લેઇ,'''}}  
અટકૈગા કહું વેલસે  
'''અટકૈગા કહું વેલસે'''
{{right|તડપિ-તડપિ જિય ઈ.}}
{{right|'''તડપિ-તડપિ જિય ઈ.'''}}
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
19,010

edits