ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/ત્રેપનસિંહ ચાવડા જીવે છે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 3: Line 3:
'''ત્રેપનસિંહ ચાવડા જીવે છે''' (રમેશ પારેખ; 'સ્તનપૂર્વક’, ૧૯૮૬) વર્ષોથી બંધ મ્યુઝિયમમાં છબીની ફ્રેમમાં રહેલા ત્રેપનસિંહ નાયક સાથે હસીને વાતોએ ચડે છે અને અંતે ચોપનમા સિંહે જેનો કરપીણ શિકાર કર્યો હતો એ રા. રા. ત્રેપનસિંહ ચાવડાની હયાતીની નાયકને ભાળ મળે છે. કપોલકલ્પિતના તત્ત્વથી વ્યંગમાં વિસ્તરતું કથાનક વિશિષ્ટ હયાતીના પ્રશ્નને વકતાથી ધારણ કરે છે. <br>
'''ત્રેપનસિંહ ચાવડા જીવે છે''' (રમેશ પારેખ; 'સ્તનપૂર્વક’, ૧૯૮૬) વર્ષોથી બંધ મ્યુઝિયમમાં છબીની ફ્રેમમાં રહેલા ત્રેપનસિંહ નાયક સાથે હસીને વાતોએ ચડે છે અને અંતે ચોપનમા સિંહે જેનો કરપીણ શિકાર કર્યો હતો એ રા. રા. ત્રેપનસિંહ ચાવડાની હયાતીની નાયકને ભાળ મળે છે. કપોલકલ્પિતના તત્ત્વથી વ્યંગમાં વિસ્તરતું કથાનક વિશિષ્ટ હયાતીના પ્રશ્નને વકતાથી ધારણ કરે છે. <br>
{{right|'''ચં.'''}}<br>
{{right|'''ચં.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/ત્રીસ વરસની સગાઈ|ત્રીસ વરસની સગાઈ]]
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/ત્રીસ વરસની સગાઈ|ત્રીસ વરસની સગાઈ]]
|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/થ/થળી|થળી]]
|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/થ/થળી|થળી]]
}}
}}

Revision as of 02:57, 28 July 2025

ત્રેપનસિંહ ચાવડા જીવે છે

રમેશ પારેખ

ત્રેપનસિંહ ચાવડા જીવે છે (રમેશ પારેખ; ‘સ્તનપૂર્વક’, ૧૯૮૬) વર્ષોથી બંધ મ્યુઝિયમમાં છબીની ફ્રેમમાં રહેલા ત્રેપનસિંહ નાયક સાથે હસીને વાતોએ ચડે છે અને અંતે ચોપનમા સિંહે જેનો કરપીણ શિકાર કર્યો હતો એ રા. રા. ત્રેપનસિંહ ચાવડાની હયાતીની નાયકને ભાળ મળે છે. કપોલકલ્પિતના તત્ત્વથી વ્યંગમાં વિસ્તરતું કથાનક વિશિષ્ટ હયાતીના પ્રશ્નને વકતાથી ધારણ કરે છે.
ચં.