ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/ત્રેપનસિંહ ચાવડા જીવે છે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
'''ત્રેપનસિંહ ચાવડા જીવે છે''' (રમેશ પારેખ; 'સ્તનપૂર્વક’, ૧૯૮૬) વર્ષોથી બંધ મ્યુઝિયમમાં છબીની ફ્રેમમાં રહેલા ત્રેપનસિંહ નાયક સાથે હસીને વાતોએ ચડે છે અને અંતે ચોપનમા સિંહે જેનો કરપીણ શિકાર કર્યો હતો એ રા. રા. ત્રેપનસિંહ ચાવડાની હયાતીની નાયકને ભાળ મળે છે. કપોલકલ્પિતના તત્ત્વથી વ્યંગમાં વિસ્તરતું કથાનક વિશિષ્ટ હયાતીના પ્રશ્નને વકતાથી ધારણ કરે છે. <br> | '''ત્રેપનસિંહ ચાવડા જીવે છે''' (રમેશ પારેખ; 'સ્તનપૂર્વક’, ૧૯૮૬) વર્ષોથી બંધ મ્યુઝિયમમાં છબીની ફ્રેમમાં રહેલા ત્રેપનસિંહ નાયક સાથે હસીને વાતોએ ચડે છે અને અંતે ચોપનમા સિંહે જેનો કરપીણ શિકાર કર્યો હતો એ રા. રા. ત્રેપનસિંહ ચાવડાની હયાતીની નાયકને ભાળ મળે છે. કપોલકલ્પિતના તત્ત્વથી વ્યંગમાં વિસ્તરતું કથાનક વિશિષ્ટ હયાતીના પ્રશ્નને વકતાથી ધારણ કરે છે. <br> | ||
{{right|'''ચં.'''}}<br> | {{right|'''ચં.'''}}<br> | ||
{{ | {{HeaderNav | ||
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/ત્રીસ વરસની સગાઈ|ત્રીસ વરસની સગાઈ]] | |previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/ત્રીસ વરસની સગાઈ|ત્રીસ વરસની સગાઈ]] | ||
|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/થ/થળી|થળી]] | |next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/થ/થળી|થળી]] | ||
}} | }} | ||
Revision as of 02:57, 28 July 2025
ત્રેપનસિંહ ચાવડા જીવે છે
રમેશ પારેખ
ત્રેપનસિંહ ચાવડા જીવે છે (રમેશ પારેખ; ‘સ્તનપૂર્વક’, ૧૯૮૬) વર્ષોથી બંધ મ્યુઝિયમમાં છબીની ફ્રેમમાં રહેલા ત્રેપનસિંહ નાયક સાથે હસીને વાતોએ ચડે છે અને અંતે ચોપનમા સિંહે જેનો કરપીણ શિકાર કર્યો હતો એ રા. રા. ત્રેપનસિંહ ચાવડાની હયાતીની નાયકને ભાળ મળે છે. કપોલકલ્પિતના તત્ત્વથી વ્યંગમાં વિસ્તરતું કથાનક વિશિષ્ટ હયાતીના પ્રશ્નને વકતાથી ધારણ કરે છે.
ચં.