31,499
edits
(+1) |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩. અવલોકનો<br>મ્હારાં સૉનેટ <br>(વિવરણ સાથે)}} | {{Heading|૩. અવલોકનો<br>મ્હારાં સૉનેટ <br>(વિવરણ સાથે)}} | ||
{{right|[કર્તા-પ્રકાશક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર]}}<br> | {{right|[કર્તા-પ્રકાશક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર]}}<br> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 19: | Line 17: | ||
વિવરણમાં એક આકર્ષક તત્ત્વ તે શ્રી ઠાકોરે કાવ્યના લયના સૌંદર્યનો પૃથક્કરણપૂર્વક આપેલો સ્ફોટ છે. એક નાનું ઉદાહરણ લઈશું. | વિવરણમાં એક આકર્ષક તત્ત્વ તે શ્રી ઠાકોરે કાવ્યના લયના સૌંદર્યનો પૃથક્કરણપૂર્વક આપેલો સ્ફોટ છે. એક નાનું ઉદાહરણ લઈશું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘અને વળિ જુવે–ઊડી ફરી ફરી તરંગો ઉપર | {{Block center|'''<poem>‘અને વળિ જુવે–ઊડી ફરી ફરી તરંગો ઉપર | ||
પ્રસારિ નિજ મેલ ફીણ વમળો અરે કીટકો | પ્રસારિ નિજ મેલ ફીણ વમળો અરે કીટકો | ||
લસે અમિત, ને શમે, તદૃપિ ખાર મૂકી જતા. | લસે અમિત, ને શમે, તદૃપિ ખાર મૂકી જતા. | ||
અરે સરિત માહરા જીવનની! અરેરે પ્રભો!’</poem>}} | અરે સરિત માહરા જીવનની! અરેરે પ્રભો!’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વિવરણ : – ઉડતો પંખી નિશ્ચલ રહે ત્યારે તે આખો સ્થિર હોય, અવકાશના અમુક સ્થળે જ સ્તબ્ધ હોય, પણ એની સ્નાયુચેષ્ટા થંભી નથી, ઉલટી વિશેષ હોય છે. પંક્તિ ૪ ના (અહીં પંક્તિ ૧ લી). આરંભ – ‘અને વળિ’ – થી શરૂ થતા ઉચ્ચારણને શ્વાસ લેવાનું સ્થાન તે પંક્તિને અંતે નથી, પંક્તિ પાંચમીને અંતે પણ નથી. ૬ઠ્ઠી પંક્તિમાં પાંચમી વર્ણીએ – ‘લસે અમિત’ પછી આવે છે. પછી તુર્ત બીજે વિરામ ૮મી વર્ણીએ – ‘શમે’ પછી આવે છે; અવાજ ૫ણ ‘અને વળિ’થી ‘અમિત’ લગી ચડતો છે; ‘તદૃપિ’થી પડવા માંડે છે અને પંકિત ૭મી તો નિઃશ્વાસ છે.’ (પૃષ્ઠ ૭૬). | વિવરણ : – ઉડતો પંખી નિશ્ચલ રહે ત્યારે તે આખો સ્થિર હોય, અવકાશના અમુક સ્થળે જ સ્તબ્ધ હોય, પણ એની સ્નાયુચેષ્ટા થંભી નથી, ઉલટી વિશેષ હોય છે. પંક્તિ ૪ ના (અહીં પંક્તિ ૧ લી). આરંભ – ‘અને વળિ’ – થી શરૂ થતા ઉચ્ચારણને શ્વાસ લેવાનું સ્થાન તે પંક્તિને અંતે નથી, પંક્તિ પાંચમીને અંતે પણ નથી. ૬ઠ્ઠી પંક્તિમાં પાંચમી વર્ણીએ – ‘લસે અમિત’ પછી આવે છે. પછી તુર્ત બીજે વિરામ ૮મી વર્ણીએ – ‘શમે’ પછી આવે છે; અવાજ ૫ણ ‘અને વળિ’થી ‘અમિત’ લગી ચડતો છે; ‘તદૃપિ’થી પડવા માંડે છે અને પંકિત ૭મી તો નિઃશ્વાસ છે.’ (પૃષ્ઠ ૭૬). | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘અદૃષ્ટ ભવથી વળી જિગરનાં જુનાં પાપથી | {{Block center|'''<poem>‘અદૃષ્ટ ભવથી વળી જિગરનાં જુનાં પાપથી | ||
બચાવ! જય આપ! આ વિમલ સ્રોત પોતાપણે | બચાવ! જય આપ! આ વિમલ સ્રોત પોતાપણે | ||
વહે, સલિલઓઘઅર્ઘ્ય ધરતો ત્હને હે પ્રભો!’</poem>}} | વહે, સલિલઓઘઅર્ઘ્ય ધરતો ત્હને હે પ્રભો!’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ત્રણ પંક્તિઓનો આરોહ તો ઘણા વાચકો પોતાની મેળે જોઈ શકે છે. બીજી પંક્તિમાંના ચાર ‘આ’ ચારે ભારથી યુક્ત ઇષ્ટ લયસિદ્ધિમાં કેવો ભાગ ભજવે છે તે જુઓ. | આ ત્રણ પંક્તિઓનો આરોહ તો ઘણા વાચકો પોતાની મેળે જોઈ શકે છે. બીજી પંક્તિમાંના ચાર ‘આ’ ચારે ભારથી યુક્ત ઇષ્ટ લયસિદ્ધિમાં કેવો ભાગ ભજવે છે તે જુઓ. | ||