સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/મ્હારાં સૉનેટ: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૩. અવલોકનો<br>મ્હારાં સૉનેટ <br>(વિવરણ સાથે)}}
{{Heading|૩. અવલોકનો<br>મ્હારાં સૉનેટ <br>(વિવરણ સાથે)}}
{{right|[કર્તા-પ્રકાશક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર]}}<br>
{{right|[કર્તા-પ્રકાશક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર]}}<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 19: Line 17:
વિવરણમાં એક આકર્ષક તત્ત્વ તે શ્રી ઠાકોરે કાવ્યના લયના સૌંદર્યનો પૃથક્કરણપૂર્વક આપેલો સ્ફોટ છે. એક નાનું ઉદાહરણ લઈશું.
વિવરણમાં એક આકર્ષક તત્ત્વ તે શ્રી ઠાકોરે કાવ્યના લયના સૌંદર્યનો પૃથક્કરણપૂર્વક આપેલો સ્ફોટ છે. એક નાનું ઉદાહરણ લઈશું.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘અને વળિ જુવે–ઊડી ફરી ફરી તરંગો ઉપર  
{{Block center|'''<poem>‘અને વળિ જુવે–ઊડી ફરી ફરી તરંગો ઉપર  
પ્રસારિ નિજ મેલ ફીણ વમળો અરે કીટકો
પ્રસારિ નિજ મેલ ફીણ વમળો અરે કીટકો
લસે અમિત, ને શમે, તદૃપિ ખાર મૂકી જતા.  
લસે અમિત, ને શમે, તદૃપિ ખાર મૂકી જતા.  
અરે સરિત માહરા જીવનની! અરેરે પ્રભો!’</poem>}}
અરે સરિત માહરા જીવનની! અરેરે પ્રભો!’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વિવરણ : – ઉડતો પંખી નિશ્ચલ રહે ત્યારે તે આખો સ્થિર હોય, અવકાશના અમુક સ્થળે જ સ્તબ્ધ હોય, પણ એની સ્નાયુચેષ્ટા થંભી નથી, ઉલટી વિશેષ હોય છે. પંક્તિ ૪ ના (અહીં પંક્તિ ૧ લી). આરંભ – ‘અને વળિ’ – થી શરૂ થતા ઉચ્ચારણને શ્વાસ લેવાનું સ્થાન તે પંક્તિને અંતે નથી, પંક્તિ પાંચમીને અંતે પણ નથી. ૬ઠ્ઠી પંક્તિમાં પાંચમી વર્ણીએ – ‘લસે અમિત’ પછી આવે છે. પછી તુર્ત બીજે વિરામ ૮મી વર્ણીએ – ‘શમે’ પછી આવે છે; અવાજ ૫ણ ‘અને વળિ’થી ‘અમિત’ લગી ચડતો છે; ‘તદૃપિ’થી પડવા માંડે છે અને પંકિત ૭મી તો નિઃશ્વાસ છે.’ (પૃષ્ઠ ૭૬).
વિવરણ : – ઉડતો પંખી નિશ્ચલ રહે ત્યારે તે આખો સ્થિર હોય, અવકાશના અમુક સ્થળે જ સ્તબ્ધ હોય, પણ એની સ્નાયુચેષ્ટા થંભી નથી, ઉલટી વિશેષ હોય છે. પંક્તિ ૪ ના (અહીં પંક્તિ ૧ લી). આરંભ – ‘અને વળિ’ – થી શરૂ થતા ઉચ્ચારણને શ્વાસ લેવાનું સ્થાન તે પંક્તિને અંતે નથી, પંક્તિ પાંચમીને અંતે પણ નથી. ૬ઠ્ઠી પંક્તિમાં પાંચમી વર્ણીએ – ‘લસે અમિત’ પછી આવે છે. પછી તુર્ત બીજે વિરામ ૮મી વર્ણીએ – ‘શમે’ પછી આવે છે; અવાજ ૫ણ ‘અને વળિ’થી ‘અમિત’ લગી ચડતો છે; ‘તદૃપિ’થી પડવા માંડે છે અને પંકિત ૭મી તો નિઃશ્વાસ છે.’ (પૃષ્ઠ ૭૬).
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘અદૃષ્ટ ભવથી વળી જિગરનાં જુનાં પાપથી  
{{Block center|'''<poem>‘અદૃષ્ટ ભવથી વળી જિગરનાં જુનાં પાપથી  
બચાવ! જય આપ! આ વિમલ સ્રોત પોતાપણે  
બચાવ! જય આપ! આ વિમલ સ્રોત પોતાપણે  
વહે, સલિલઓઘઅર્ઘ્ય ધરતો ત્હને હે પ્રભો!’</poem>}}
વહે, સલિલઓઘઅર્ઘ્ય ધરતો ત્હને હે પ્રભો!’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ ત્રણ પંક્તિઓનો આરોહ તો ઘણા વાચકો પોતાની મેળે જોઈ શકે છે. બીજી પંક્તિમાંના ચાર ‘આ’ ચારે ભારથી યુક્ત ઇષ્ટ લયસિદ્ધિમાં કેવો ભાગ ભજવે છે તે જુઓ.
આ ત્રણ પંક્તિઓનો આરોહ તો ઘણા વાચકો પોતાની મેળે જોઈ શકે છે. બીજી પંક્તિમાંના ચાર ‘આ’ ચારે ભારથી યુક્ત ઇષ્ટ લયસિદ્ધિમાં કેવો ભાગ ભજવે છે તે જુઓ.