સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/શેષનાં કાવ્યો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 12: Line 12:
૫૯થી ૬૬મા સુધીનાં સંસ્કૃત કાવ્યના અનુવાદોમાં જે સંસ્કૃતનું વાતાવરણ જમાવ્યું છે તે એક ખૂબ રોચક વસ્તુ છે. કેટલાકને ક્યાંક અર્થ કઠિન માલમ પડશે, છંદો મૂળ પ્રમાણે જ હોઈ કેટલાકને તે ઠેબે ચડાવશે પણ છતાં વૈદિક સંસ્કૃતનું બળ અને ગાંભીર્ય આ કાવ્યોમાં મળશે.
૫૯થી ૬૬મા સુધીનાં સંસ્કૃત કાવ્યના અનુવાદોમાં જે સંસ્કૃતનું વાતાવરણ જમાવ્યું છે તે એક ખૂબ રોચક વસ્તુ છે. કેટલાકને ક્યાંક અર્થ કઠિન માલમ પડશે, છંદો મૂળ પ્રમાણે જ હોઈ કેટલાકને તે ઠેબે ચડાવશે પણ છતાં વૈદિક સંસ્કૃતનું બળ અને ગાંભીર્ય આ કાવ્યોમાં મળશે.
પ્રારંભનાં પાંચ કાવ્યો પ્રાર્થનાભાવનાં છે. એ પ્રાર્થનાપ્રકાર નવો જ લાક્ષણિક બળવાળો છે.
પ્રારંભનાં પાંચ કાવ્યો પ્રાર્થનાભાવનાં છે. એ પ્રાર્થનાપ્રકાર નવો જ લાક્ષણિક બળવાળો છે.
{{Poem2Close}}{{Block center|'''<poem>હસી મૃત્યુ મુખે ધસવાનું જ દે,  
{{Poem2Close}}{{Block center|'''<poem>હસી મૃત્યુ મુખે ધસવાનું જ દે,  
ધસી મૃત્યુ મુખે હસવાનું જ દે.
ધસી મૃત્યુ મુખે હસવાનું જ દે.
Line 46: Line 44:
{{Poem2Close}}{{Block center|'''<poem>વેણીમાં ગૂંથવાં’તાં-
{{Poem2Close}}{{Block center|'''<poem>વેણીમાં ગૂંથવાં’તાં-
કુસુમ તહીં રહ્યાં અર્પવાં અંજલિથી.
કુસુમ તહીં રહ્યાં અર્પવાં અંજલિથી.
૦૦૦
{{Gap}}૦૦૦
સિન્ધુ ઘોષ સહ આવો  
સિન્ધુ ઘોષ સહ આવો  
મર અન્ય જગતરવ
મર અન્ય જગતરવ
નવ સંભળાઓ
નવ સંભળાઓ
૦૦૦
{{Gap}}૦૦૦
પછાડીને પાય ઉડાડ્યું પાણી,  
પછાડીને પાય ઉડાડ્યું પાણી,  
થઈ રહ્યો ઘુમ્મટ શીકરોનો.
થઈ રહ્યો ઘુમ્મટ શીકરોનો.
૦૦૦
{{Gap}}૦૦૦
ન પાણી ને પ્રેમ સમું બીજું જગે  
ન પાણી ને પ્રેમ સમું બીજું જગે  
જે સર્વતઃ સ્પર્શ કરે મનુષ્યને.
જે સર્વતઃ સ્પર્શ કરે મનુષ્યને.
૦૦૦
{{Gap}}૦૦૦
યાદા’વે માત્ર તારું મધુરમુખ સખી! આંગળી-હોઠ-મૂક્યું!</poem>'''}}{{Poem2Open}}
યાદા’વે માત્ર તારું મધુરમુખ સખી! આંગળી-હોઠ-મૂક્યું!</poem>'''}}{{Poem2Open}}
અનેક અર્થસભર સઘન ચિત્રભરી પંક્તિઓના આ થોડાક નમૂના છે. આ અર્થઘનતા નિષ્પન્ન થવાનું એક સાધન છે અર્થની વ્યંજકતા, જે અર્વાચીન કવિઓમાં શેષ જેટલી ઘણા થોડાએ સાધેલી છે.
અનેક અર્થસભર સઘન ચિત્રભરી પંક્તિઓના આ થોડાક નમૂના છે. આ અર્થઘનતા નિષ્પન્ન થવાનું એક સાધન છે અર્થની વ્યંજકતા, જે અર્વાચીન કવિઓમાં શેષ જેટલી ઘણા થોડાએ સાધેલી છે.
Line 72: Line 70:
{{Poem2Close}}{{Block center|'''<poem>જગાડે રામાને પ્રિયતમ કરી કૈં અડપલું  
{{Poem2Close}}{{Block center|'''<poem>જગાડે રામાને પ્રિયતમ કરી કૈં અડપલું  
જગાડી તે રીતે તુજ બીન ધરે કંઠ પર તું!
જગાડી તે રીતે તુજ બીન ધરે કંઠ પર તું!
૦૦૦
{{Gap}}૦૦૦
વર્ષી જેવો મેઘરાજા વિરામે,  
વર્ષી જેવો મેઘરાજા વિરામે,  
તો યે તેનાં વારિઓ ઠામઠામે,  
તો યે તેનાં વારિઓ ઠામઠામે,