ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મુકુન્દરાય: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
(No difference)

Revision as of 01:30, 11 August 2025

મુકુન્દરાય

રામનારાયણ વિશ્વનાથ પાઠક

મુકુન્દરાય (રામનારાયણ વિશ્વનાથ પાઠક; ‘દ્વિરેફની વાતો’ ભાગ-૧, ૧૯૨૮) ઉચ્ચ કેળવણી માટે ગામથી શહેરમાં મોકલેલા પુત્ર મુકુન્દરાયને પશ્ચિમના રંગથી સંવેદનહીન અને ઉદંડ થયેલો જોઈ વૃદ્ધ પિતા વેદનાની પરાકાષ્ઠાએ નિર્વંશ થવાનું ઇચ્છે છે – એવું કથાનક વીગતપૂર્ણ પણ સંયત રીતે આલેખાયું છે. ચં.
ચં.