ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ય/યુધિષ્ઠિર?: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
No edit summary
Line 5: Line 5:
{{HeaderNav
{{HeaderNav
|previous =  [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ય/યાદ અને હું|યાદ અને હું]]
|previous =  [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ય/યાદ અને હું|યાદ અને હું]]
|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ//રઘડો નતોડ|રઘડો નતોડ]]
|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ//રઘડો નતોડ|રઘડો નતોડ]]
}}
}}

Revision as of 02:41, 12 August 2025

યુધિષ્ઠિર?

જયંતિ દલાલ

યુધિષ્ઠિર? (જયંતિ દલાલ; ‘યુધિષ્ઠિર?’, ૧૯૬૮) એક ઈસમ બીજા ઈસમનું ખૂન કરી નાખે છે અને નાયક મરતા ઈસમના હાથમાંથી સોનીનો ટ્રાન્સિસ્ટર પડાવી લે છે. આ અપરાધ નાયકના દાંપત્યજીવનમાં ઘુમરાતો રહે છે. વાર્તા સામાજિક ઉત્તરદાયિત્વના મુદ્દાને મિષે વિસ્તરેલી જોઈ શકાય છે. ચં.
ચં.