સુરેશ જોષીથી સુરેશ જોષી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
Line 35: Line 35:


[[Category:વિવેચન]]
[[Category:વિવેચન]]
[[Category:રમણલાલ જોશી]]
[[Category:સુરેશ જોષી]]

Revision as of 10:27, 11 September 2025


Suresh Joshi thi Suresh Joshi BookCover.jpg


સુરેશ જોષીથી સુરેશ જોષી

સુમન શાહ

પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો


કૃતિ-પરિચય

સુરેશ જોષીથી સુરેશ જોષી (૧૯૭૮) : સુમન શાહનો શોધનિબંધ. આ દીર્ઘ અભ્યાસમાં સુરેશ જોષીના સમગ્ર લેખનકાર્યને ‘સર્જન : શુદ્ધ સાહિત્યકળાની ક્ષિતિજો ભણી’, ‘વિવેચન : રૂપનિર્મિતિની પરિશોધ’ અને ‘પૂરક પ્રવૃત્તિઓ અને પ્રભાવ’ નામનાં ત્રણ પ્રકરણોમાં વહેંચીને મૂલવવામાં આવ્યું છે. એક તરફ સુરેશ જોષીના સર્જન-વિવેચનમાંના રૂપનિર્મિતિની ખોજ પરત્વેના દૃઢાગ્રહને આ સંશોધન તપાસે છે, તો બીજી તરફ એમનો વિવેચન-વિચાર એમના સર્જન-વ્યાપારની તુલનાએ વધુ વિકસિત અને પ્રભાવક છે તેવું સ્થાપિત કરે છે.

— રમેશ ર. દવે
‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર