32,111
edits
(+1) |
No edit summary |
||
| Line 55: | Line 55: | ||
“કહું કો’ને વ્યથા આ ઊંડી?” | “કહું કો’ને વ્યથા આ ઊંડી?” | ||
“રજનિમાં ઊઠી રજનિમાં બૂડી.”૨૦<ref>૨૦. એજન : પૃ. ૨૦૯</ref</ref> | “રજનિમાં ઊઠી રજનિમાં બૂડી.”૨૦<ref>૨૦. એજન : પૃ. ૨૦૯</ref</ref> | ||
(“હૃદયવીણા”)</poem>'''}} | {{right|(“હૃદયવીણા”)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નરસિંહરાવની નોંધ : “બ્લેક ટાઈપમાં મૂકેલી પંક્તિયોમાં તારાઓને કવિ પોતાના હૃદયની વ્યથાથી માહિતગાર જ કલ્પે છે, એ વ્યથા ઊભરાવી હેમને પણ વ્યથિત માની પોતાની વૃત્તિના રેલમાં તારાઓને ડૂબાવતો નથી. તારાઓ ચેતનાયુક્ત પદાર્થની પેઠે આમ મનુષ્યના હૃદયભાવનું જ્ઞાન મેળવે એ એ અક્ષરશઃ સત્ય નથી. પરંતુ તેટલા માટે અસત્ય ભાવારોપણ અહિં બનતો નથી. મુખ્ય તો એ જ કે ભાવનો આરોપ કરવાની પાયરીએ જતાં કલ્પનાને બુદ્ધિયે અટકાવી જ છે. અને કવિના હૃદયની ઊંડી વ્યથાનું ઊંડાણ, અજ્ઞાતપણું, વગેરે સ્વરૂપની સબળ છાપ પાડવા માટે જ આ જ્ઞાન તારાઓને વિશે કવિની કલ્પના મૂકે છે, એ હેતુથી જ આ સજીવારોપ રૂપક જેવી રચનાનો આદર થાય છે. એ હેતુ તરીકે કવિના મનમાં પ્રત્યક્ષ નહિ હોય તે જુદી વાત છે. ભાવનું બળ સ્વાભાવિક રીતે પ્રવૃત્તિ કરીને આમ પ્રકૃતિનું દર્શન કરે છે. તેથી જ આ હેતુ તરીકેની ઉદ્દેશહીનતા સંભવે છે.”૨૧<ref>૨૧. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૦૯</ref> | નરસિંહરાવની નોંધ : “બ્લેક ટાઈપમાં મૂકેલી પંક્તિયોમાં તારાઓને કવિ પોતાના હૃદયની વ્યથાથી માહિતગાર જ કલ્પે છે, એ વ્યથા ઊભરાવી હેમને પણ વ્યથિત માની પોતાની વૃત્તિના રેલમાં તારાઓને ડૂબાવતો નથી. તારાઓ ચેતનાયુક્ત પદાર્થની પેઠે આમ મનુષ્યના હૃદયભાવનું જ્ઞાન મેળવે એ એ અક્ષરશઃ સત્ય નથી. પરંતુ તેટલા માટે અસત્ય ભાવારોપણ અહિં બનતો નથી. મુખ્ય તો એ જ કે ભાવનો આરોપ કરવાની પાયરીએ જતાં કલ્પનાને બુદ્ધિયે અટકાવી જ છે. અને કવિના હૃદયની ઊંડી વ્યથાનું ઊંડાણ, અજ્ઞાતપણું, વગેરે સ્વરૂપની સબળ છાપ પાડવા માટે જ આ જ્ઞાન તારાઓને વિશે કવિની કલ્પના મૂકે છે, એ હેતુથી જ આ સજીવારોપ રૂપક જેવી રચનાનો આદર થાય છે. એ હેતુ તરીકે કવિના મનમાં પ્રત્યક્ષ નહિ હોય તે જુદી વાત છે. ભાવનું બળ સ્વાભાવિક રીતે પ્રવૃત્તિ કરીને આમ પ્રકૃતિનું દર્શન કરે છે. તેથી જ આ હેતુ તરીકેની ઉદ્દેશહીનતા સંભવે છે.”૨૧<ref>૨૧. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૦૯</ref> | ||