|
|
(17 intermediate revisions by 2 users not shown) |
Line 1: |
Line 1: |
|
| |
|
| {{Poem2Open}}
| |
| ૧૯૩૨માં વીસાપુર જેલમાં તેમણે મોટી સંખ્યામાં નાટકો વાંચ્યાં; એટલું જ નહિ, લખ્યાંયે ખરાં. એમનાં બાવીસ ગ્રંથસ્થ એકાંકીઓમાંથી સાત એકાંકીઓ ૧૯૩૨માં લખાયેલ છે.S<Ref>S આ એકાંકીઓ આ પ્રમાણે છે :
| |
|
| |
| <br>
| |
| '''એકાંકીનું નામ'''{{Space}} '''લખ્યા તારીખ'''{{Space}}{{Space}} '''સંગ્રહનું નામ'''</br>
| |
|
| |
| ‘શહીદનું સ્વપ્ન’{{Space}} 29મી મે, 1 જૂન, 1932{{Space}} શહીદ{{Space}}</br>
| |
|
| |
| ‘સાપના ભારા’{{Space}} 12 જૂન, 1932{{Space}}{{Space}} સાપના ભારા{{Space}}</br>
| |
|
| |
| ‘બારણે ટકોરા’{{Space}} 19 જૂન, 1932{{Space}}{{Space}} સાપના ભારા{{Space}}</br>
| |
| ‘ઊડણ ચરકલડી’{{Space}} 27 જુલાઈ, 1932{{Space}}{{Space}} સાપના ભારા</br>
| |
| ‘ખેતરને ખોળે’{{Space}} 2, ઑગસ્ટ, 1932{{Space}}{{Space}} સાપના ભારા</br>
| |
| ‘શલ્યા’{{Space}} 7 ઑગસ્ટ, 1932{{Space}}{{Space}} સાપના ભારા</br>
| |
| ‘વિદાય’{{Space}} ઑગસ્ટ, 1932{{Space}}{{Space}} શહીદ</br></ref> આ વર્ષમાં તેમની આજ દિન સુધીની કારકિર્દીનાં કેટલાંક ઉત્તમ-વિશિષ્ટ એકાંકીઓ તેઓ આપે છે. ‘સાપના ભારા’ કે ‘બારણે ટકોરા’ જેવાં એકાંકી નાટકોની સિદ્ધિ–પ્રસિદ્ધિ સ્પષ્ટ છે.{{Poem2Close}}
| |
|
| |
| {{Poem2Open}}
| |
| ‘સાપના ભારા’નાં એકાંકીઓમાં વધુમાં વધુ મુક્ત રીતે ઉમાશંકરમાંનો કલાસર્જક પ્રગટ થઈ શક્યો છે. એમાં જે વિષયો એકાંકીઓ માટે ઉપાડ્યા છે તેની સાથે આ નાટ્યસર્જકનો લોહીનો સંબંધ હતો. ભાષા – તે બાજુની બોલી – એ, જે અનુભવજગત એમણે પસંદ કર્યું તેને માટેનું વધુમાં વધુ કામયાબ માધ્યમ હતું. ઉમાશંકર તેથી એમાં વધુમાં વધુ સઘનતાથી – તીવ્રતાથી એક સાચા કલાસર્જક તરીકે પ્રગટ થઈ શક્યા છે. ઉમાશંકરે આ નાટ્યલેખન વખતની (એટલે કે ૧૯૩૨-૩૩ના અરસાની) પોતાની મનોદશાનો નિર્દેશ કરતાં લખ્યું છે :
| |
| {{Space}}‘ગમે તેમ પણ એ વરસો એવાં હતાં કે જ્યાં નજર પડે ત્યાં મને એકાંકી દેખાતું; કોઈ પણ માર્મિક ઘટના એકાંકીના ઢાળામાં સહજપણે ઢળાઈ જતી ભાસતી.”X {{Poem2Close}}<Ref>
| |
| અન્યત્ર ‘કવિનો શબ્દ’માં ‘પ્રશ્નોત્તરી’ (પૃ. 234)માં પણ આ જ વાત તેઓ કહે છે : “ ’32-’33નો સમય મારા માટે એવો હતો કે હું નજર નાખું અને મને નાટક દેખાય.”</Ref>
| |
| {{Right|(શહીદ, ૧૯૫૧, પૃ. ૬)}}
| |