હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/સંપાદક-પરિચય: Difference between revisions

(+૧)
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સંપાદક પરિચય}}
{{Heading|સંપાદક પરિચય}}
[[File:Raees Maniyar1.jpg|center|250px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ડો. રઈશ મનીઆર ગુજરાતી સાહિત્યના અત્યંત લોકપ્રિય ગઝલકાર અને ગઝલના અભ્યાસુ છે. તેમના ગઝલ સંગ્રહોમાં 'કાફિયાનગર', 'શબ્દ મારા સ્વભાવમાં જ નથી', 'આમ લખવું કરાવે અલખની સફર' અને 'કેવળ સફરમાં છું' નો સમાવેશ થાય છે. તેઓ માત્ર ગઝલકાર જ નહીં, પરંતુ વાર્તાકાર, નાટ્યકાર, ગીતકાર અને મંચસંચાલક તરીકે પણ જાણીતા છે. તેમણે નવોદિતોની એક આખી પેઢીને ગઝલના છંદશાસ્ત્રનું માર્ગદર્શન આપ્યું છે. તેમની રચનાઓમાં મનોવૈજ્ઞાનિક સમજ, સામાજિક નિસબત અને ઊંડાણનો અદભૂત સમન્વય જોવા મળે છે. એક આસ્વાદક તરીકે એમણે ગાલિબથી લઈ મરીઝ સુધીના ગઝલકારોને સરળ રીતે ભાવકો સુધી પહોંચાડયા છે. પોતાના સાહિત્યિક પ્રદાન બદલ તેઓ નર્મદ સુવર્ણચંદ્રક તેમ જ કલાપી એવોર્ડથી વિભૂષિત થયા છે.   
ડો. રઈશ મનીઆર ગુજરાતી સાહિત્યના લોકપ્રિય ગઝલકાર અને ગઝલના અભ્યાસુ છે. તેમના ગઝલ સંગ્રહોમાં 'કાફિયાનગર', 'શબ્દ મારા સ્વભાવમાં જ નથી', 'આમ લખવું કરાવે અલખની સફર' અને 'કેવળ સફરમાં છું'નો સમાવેશ થાય છે. તેઓ માત્ર ગઝલકાર જ નહીં, પરંતુ વાર્તાકાર, નાટ્યકાર, ગીતકાર અને મંચસંચાલક તરીકે પણ જાણીતા છે. તેમણે નવોદિતોની એક આખી પેઢીને ગઝલના છંદશાસ્ત્રનું માર્ગદર્શન આપ્યું છે. તેમની રચનાઓમાં મનોવૈજ્ઞાનિક સમજ, સામાજિક નિસબત અને ઊંડાણનો અદભૂત સમન્વય જોવા મળે છે. એક આસ્વાદક તરીકે એમણે ગાલિબથી લઈ મરીઝ સુધીના ગઝલકારોને સરળ રીતે ભાવકો સુધી પહોંચાડયા છે. પોતાના સાહિત્યિક પ્રદાન બદલ તેઓ નર્મદ સુવર્ણચંદ્રક તેમ જ કલાપી એવોર્ડથી વિભૂષિત થયા છે.   
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>

Latest revision as of 15:59, 29 March 2026

સંપાદક પરિચય
Raees Maniyar1.jpg

ડો. રઈશ મનીઆર ગુજરાતી સાહિત્યના લોકપ્રિય ગઝલકાર અને ગઝલના અભ્યાસુ છે. તેમના ગઝલ સંગ્રહોમાં ‘કાફિયાનગર’, ‘શબ્દ મારા સ્વભાવમાં જ નથી’, ‘આમ લખવું કરાવે અલખની સફર’ અને ‘કેવળ સફરમાં છું’નો સમાવેશ થાય છે. તેઓ માત્ર ગઝલકાર જ નહીં, પરંતુ વાર્તાકાર, નાટ્યકાર, ગીતકાર અને મંચસંચાલક તરીકે પણ જાણીતા છે. તેમણે નવોદિતોની એક આખી પેઢીને ગઝલના છંદશાસ્ત્રનું માર્ગદર્શન આપ્યું છે. તેમની રચનાઓમાં મનોવૈજ્ઞાનિક સમજ, સામાજિક નિસબત અને ઊંડાણનો અદભૂત સમન્વય જોવા મળે છે. એક આસ્વાદક તરીકે એમણે ગાલિબથી લઈ મરીઝ સુધીના ગઝલકારોને સરળ રીતે ભાવકો સુધી પહોંચાડયા છે. પોતાના સાહિત્યિક પ્રદાન બદલ તેઓ નર્મદ સુવર્ણચંદ્રક તેમ જ કલાપી એવોર્ડથી વિભૂષિત થયા છે.