સાહિત્ય પલ્લવ – ભાગ ૩/વ્રજ વહાલું રે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૩. વ્રજ વહાલું રે|દયારામ}}
{{Heading|૩. વ્રજ વહાલું રે|દયારામ}}
{{Block center|<poem>વ્રજ વહાલું રે વૈકુંઠ નહિ આવું,
{{Block center|<poem>{{gap|3em}}વ્રજ વહાલું રે વૈકુંઠ નહિ આવું,
મને ન ગમે ચતુર્ભુજ થાવું, ત્યાં મુજ નંદકુંવર ક્યાંથી લાવું! {{right|વ્રજ૦}}
મને ન ગમે ચતુર્ભુજ થાવું, ત્યાં મુજ નંદકુંવર ક્યાંથી લાવું! {{right|વ્રજ૦}}
સોહિયે લલિતા ત્રિવેણીમાં રે ગિરિધારી,  
{{gap|3em}}સોહિયે લલિતા ત્રિવેણીમાં રે ગિરિધારી,  
એને સોહિયે જ્યાં રાધા પ્યારી; તે વિના આંખ ન કરે મારી. {{right|વ્રજ૦}}
એને સોહિયે જ્યાં રાધા પ્યારી; તે વિના આંખ ન કરે મારી. {{right|વ્રજ૦}}
ત્યાંહાં શ્રીવૃંદાવન-રાસ નહીં,  
{{gap|3em}}ત્યાંહાં શ્રીવૃંદાવન-રાસ નહીં,  
વ્રજવનિતા સંગ વિલાસ નહીં; વિષ્ણુ વેણુ વાયાનો અભ્યાસ નહીં. {{Gap}}{{right|વ્રજ૦}}
વ્રજવનિતા સંગ વિલાસ નહીં; વિષ્ણુ વેણુ વાયાનો અભ્યાસ નહીં. {{Gap}}{{right|વ્રજ૦}}
સખી સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું,  
{{gap|3em}}સખી સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું,  
મને ન ગમે બ્રહ્મસદન અડવું; ધિક જન સુખ પામી પાછું પડવું. {{right|વ્રજ૦}}
મને ન ગમે બ્રહ્મસદન અડવું; ધિક જન સુખ પામી પાછું પડવું. {{right|વ્રજ૦}}
ગુરુબળે ગોકુળવાસી થઈશું,  
{{gap|3em}}ગુરુબળે ગોકુળવાસી થઈશું,  
શ્રીવલ્લભ શરણે નિત્ય જઈશું; દયા પ્રીતમ સેવી રમી ગાઈશું. {{right|વ્રજ૦}}</poem>}}
શ્રીવલ્લભ શરણે નિત્ય જઈશું; દયા પ્રીતમ સેવી રમી ગાઈશું. {{right|વ્રજ૦}}</poem>}}
<br>
<br>

Latest revision as of 09:59, 14 April 2026

૩. વ્રજ વહાલું રે

દયારામ

વ્રજ વહાલું રે વૈકુંઠ નહિ આવું,
મને ન ગમે ચતુર્ભુજ થાવું, ત્યાં મુજ નંદકુંવર ક્યાંથી લાવું! વ્રજ૦
સોહિયે લલિતા ત્રિવેણીમાં રે ગિરિધારી,
એને સોહિયે જ્યાં રાધા પ્યારી; તે વિના આંખ ન કરે મારી. વ્રજ૦
ત્યાંહાં શ્રીવૃંદાવન-રાસ નહીં,
વ્રજવનિતા સંગ વિલાસ નહીં; વિષ્ણુ વેણુ વાયાનો અભ્યાસ નહીં. વ્રજ૦
સખી સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું,
મને ન ગમે બ્રહ્મસદન અડવું; ધિક જન સુખ પામી પાછું પડવું. વ્રજ૦
ગુરુબળે ગોકુળવાસી થઈશું,
શ્રીવલ્લભ શરણે નિત્ય જઈશું; દયા પ્રીતમ સેવી રમી ગાઈશું. વ્રજ૦