સાહિત્ય પલ્લવ – ભાગ ૩/શું જાણે વ્યાકરણી?
૪. શું જાણે વ્યાકરણી?
દયારામ
શું જાણે વ્યાકરણી વસ્તુને, શું જાણે વ્યાકરણી?
સુંદર રીતે શાક વઘાર્યું, ભોગ ન પામે ભરણી;
નિજનાભિમાં કસ્તૂરી, પણ હર્ષ ન પામે હરણી;
દયારામ
શું જાણે વ્યાકરણી વસ્તુને, શું જાણે વ્યાકરણી?
સુંદર રીતે શાક વઘાર્યું, ભોગ ન પામે ભરણી;
નિજનાભિમાં કસ્તૂરી, પણ હર્ષ ન પામે હરણી;