મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૨૯.અખોે અખાજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(7 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૨૯.અખોે અખાજી| રમણ સોની}}
{{Heading|૨૯.અખો અખાજી|}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતીની જ્ઞાનમાર્ગી કવિતાના આ સર્વોત્તમ કવિએ શાંકરવેદાન્તના તત્ત્વજ્ઞાનને ઘૂંટીને તથા લોકપ્રચલિત દૃષ્ટાન્તો-રૂઢપ્રયોગોને ગૂંથીને એને કવિતાની ઊંચાઈએ પહોંચાડેલું છે. ‘અખેગીતા’,    ‘અનુભવબિંદુ’,  
ગુજરાતીની જ્ઞાનમાર્ગી કવિતાના આ સર્વોત્તમ કવિએ શાંકરવેદાન્તના તત્ત્વજ્ઞાનને ઘૂંટીને તથા લોકપ્રચલિત દૃષ્ટાન્તો-રૂઢપ્રયોગોને ગૂંથીને એને કવિતાની ઊંચાઈએ પહોંચાડેલું છે. ‘અખેગીતા’,    ‘અનુભવબિંદુ’,  
Line 10: Line 10:
|title = ૧૨ પદો; ૬૭ છપ્પા; અખેગીતા; અનુભવબિંદુ; ચિત્તવિચાર સંવાદ; ગુરુશિષ્ય સંવાદ
|title = ૧૨ પદો; ૬૭ છપ્પા; અખેગીતા; અનુભવબિંદુ; ચિત્તવિચાર સંવાદ; ગુરુશિષ્ય સંવાદ
|content =  
|content =  
==પદ==
'''પદ'''
----
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૧|પદ ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૧|પદ ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૨|પદ ૨]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૨|પદ ૨]]
Line 23: Line 24:
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૧૧|પદ ૧૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૧૧|પદ ૧૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૧૨|પદ ૧૨]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી_પદ ૧૨|પદ ૧૨]]
==છપ્પા (૭૫૬માંથી ૬૭)==
'''છપ્પા (૭૫૬માંથી ૬૭)'''
----
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ શિષ્ય અંગ| શિષ્ય અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ શિષ્ય અંગ| શિષ્ય અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ગુરુ અંગ| ગુરુ અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ગુરુ અંગ| ગુરુ અંગ]]
Line 43: Line 45:
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિચાર અંગ|વિચાર અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિચાર અંગ|વિચાર અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિષવિચાર અંગ|વિષવિચાર અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિષવિચાર અંગ|વિષવિચાર અંગ]]
==સીતારામ ચોપાઈ==
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ સંત અંગ|સંત અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૧|ખંડ ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ અજ્ઞાન અંગ|અજ્ઞાન અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૨|ખંડ ૨]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વૈરાગ્ય_1અંગ|વૈરાગ્ય અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૫|ખંડ ૫]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ફૂટકળ અંગ|ફૂટકળ અંગ]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૬|ખંડ ૬]]
'''અખેગીતા'''
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૭|ખંડ ૭]]
----
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૯|ખંડ ૯]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_કડવું ૧|કડવું ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_કડવું ૨|કડવું ૨]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_કડવું ૩|કડવું ૩]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_કડવું ૪|કડવું ૪]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_પદ ૧|પદ ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_પદ ૪|પદ ૪]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_પદ ૫|પદ ૫]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_પદ ૮|પદ ૮]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_પદ ૧૦|પદ ૧૦]]
'''અનુભવ બિંદુ'''
----
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૧| છપ્પા ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૨| છપ્પા ૨]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૩| છપ્પા ૩]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૨૧| છપ્પા ૨૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૨૨| છપ્પા ૨૨]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૩૮| છપ્પા ૩૮]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૩૯| છપ્પા ૩૯]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૪૦| છપ્પા ૪૦]]
'''ચિત્તવિચાર સંવાદ'''
----
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ચિત્તવિચાર સંવાદ|ચિત્તવિચાર સંવાદ]]
'''ગુરુશિષ્યસંવાદ'''
----
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ગુરુશિષ્યસંવાદ|ગુરુશિષ્યસંવાદ]]
}}
}}

Latest revision as of 17:12, 30 August 2021


૨૯.અખો અખાજી

ગુજરાતીની જ્ઞાનમાર્ગી કવિતાના આ સર્વોત્તમ કવિએ શાંકરવેદાન્તના તત્ત્વજ્ઞાનને ઘૂંટીને તથા લોકપ્રચલિત દૃષ્ટાન્તો-રૂઢપ્રયોગોને ગૂંથીને એને કવિતાની ઊંચાઈએ પહોંચાડેલું છે. ‘અખેગીતા’, ‘અનુભવબિંદુ’, ‘ગુરુશિષ્ય-સંવાદ’, ચિત્તવિચાર-સંવાદ’ આદિ સળંગ દીર્ઘ કાવ્યકૃતિઓમાંઅખાઅ,ે ઉમાશંકર જોશી કહે છે એમ, ‘તત્ત્વ-વિચારને શિખરે પલાંઠી લગાવી છે’ , તો જુદાજુદા સમયે લખાયેલા સાડાસાતસો જેટલા ‘છપ્પા’માં એ જ તત્ત્વવિચારને એમણે લોકભોગ્ય ભૂમિકાએ આલેખ્યો છે અને ધાર્મિક દંભ સામેના રોષને કટાક્ષ દ્વારા નિરૂપ્યો છે. આ ઉપરાંત એમણેસોરઠા, રમેણી, કુંડળિયા, સાખી, કક્કો, મહિના, પદો, આદિ વિવિધ સ્વરૂપોમાં ટૂંકી રચનાઓ કરી છે ને વિષય-સ્વરૂપ આદિનું વૈવિધ્ય તથા જ્ઞાનલક્ષી કવિત્વનું ઊંડાણ સિદ્ધ કર્યું છે. એમનાં પદોમાં મુખ્ય ભાવે તત્ત્વવિચાર રહેલો હોવા છતાં એમાં ભક્તિસંવેદન અને ભક્તિબોધની વધુ મોકળાશ પણ જોવા મળે છે. પદોમાં રાગ-ઢાળ વૈવિધ્ય અને પ્રાસાદિકતા પણ અનુભવાય છે.

૧૨ પદો; ૬૭ છપ્પા; અખેગીતા; અનુભવબિંદુ; ચિત્તવિચાર સંવાદ; ગુરુશિષ્ય સંવાદ

પદ


છપ્પા (૭૫૬માંથી ૬૭)


અખેગીતા


અનુભવ બિંદુ


ચિત્તવિચાર સંવાદ


ગુરુશિષ્યસંવાદ