ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(7 intermediate revisions by 2 users not shown)
Line 16: Line 16:
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અગેય પદ્યરચના | અગેય પદ્યરચના ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અગેય પદ્યરચના | અગેય પદ્યરચના ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અગ્નિપુરાણ | અગ્નિપુરાણ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અગ્નિપુરાણ | અગ્નિપુરાણ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અગ્રકથાબીજ | અગ્રકથાબીજ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અગ્રકથાબીજ | અગ્રકથાબીજ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અગ્રપ્રસ્તુતિ | અગ્રપ્રસ્તુતિ/નવ્યકરણ ]]
* [[ગુજરાતી_સાહિત્યકોશ_ખંડ_૩/અનુક્રમ/અ/અગ્રપ્રસ્તુતિ-નવ્યકરણ | અગ્રપ્રસ્તુતિ/નવ્યકરણ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અગ્રમંચ | અગ્રમંચ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અગ્રમંચ | અગ્રમંચ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અગ્રશબ્દબીજ | અગ્રશબ્દબીજ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અગ્રશબ્દબીજ | અગ્રશબ્દબીજ ]]
Line 219: Line 219:
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અહેવાલ | અહેવાલ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અહેવાલ | અહેવાલ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંક | અંક ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંક | અંક ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંક (Act)  | અંક (Act)  ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંકમુખ કે અંકાસ્ય | અંકમુખ કે અંકાસ્ય ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંકમુખ કે અંકાસ્ય | અંકમુખ કે અંકાસ્ય ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંકાવતાર | અંકાવતાર ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અંકાવતાર | અંકાવતાર ]]
Line 259: Line 260:
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આત્મકથા | આત્મકથા ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આત્મકથા | આત્મકથા ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આત્મકરુણિકા | આત્મકરુણિકા ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આત્મકરુણિકા | આત્મકરુણિકા ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આદર્શવાદ/ભાવનાવાદ | આદર્શવાદ/ભાવનાવાદ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આદર્શવાદ-ભાવનાવાદ | આદર્શવાદ/ભાવનાવાદ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આદર્શીકરણ | આદર્શીકરણ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આદર્શીકરણ | આદર્શીકરણ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આદિમતાવાદ | આદિમતાવાદ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આદિમતાવાદ | આદિમતાવાદ ]]
Line 320: Line 321:
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇનીડ | ઇનીડ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇનીડ | ઇનીડ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ | ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ (આઈ.ટી.આઈ.) ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ | ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ (આઈ.ટી.આઈ.) ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇન્ડિયન નેશનલ થિયેટર | ઇન્ડિયન નેશનલ થિયેટર (આઈ.એન.ટી) ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઈપ્ટા | ઇન્ડિયન પીપલ્સ થિયેટર્સ એસોસિએશન (ઈપ્ટા) ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઈપ્ટા | ઇન્ડિયન પીપલ્સ થિયેટર્સ એસોસિએશન (ઈપ્ટા) ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇન્દ્રિયવ્યત્ય | ઇન્દ્રિયવ્યત્ય ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇન્દ્રિયવ્યત્ય | ઇન્દ્રિયવ્યત્ય ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇપ્ટા૨ | ઇપ્ટા ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇપ્ટા૨ | ઇપ્ટા ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇલિયડ | ઇલિયડ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇલિયડ | ઇલિયડ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇલેક્ટ્રાગ્રંથિ  | ઇલેક્ટ્રાગ્રંથિ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇસપકથાઓ | ઇસપકથાઓ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇસપકથાઓ | ઇસપકથાઓ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇસ્લામધર્મ | ઇસ્લામધર્મ ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇસ્લામધર્મ | ઇસ્લામધર્મ ]]
Line 420: Line 423:
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઔપદેશિકી પ્રતિભા | ઔપદેશિકી પ્રતિભા ]]
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઔપદેશિકી પ્રતિભા | ઔપદેશિકી પ્રતિભા ]]


{{Poem2Open}}
<span style="color:#0000ff">'''અ-કથાસાહિત્ય'''(Non Fiction)</span>  અ-કાલ્પનિક નિરૂપણ સાહિત્યિક હોઈ શકે કે કેમ એવો મહત્ત્વનો પ્રશ્ન નોર્મન મેય્ લર, ટોમ વૂલ્ફ, માઇકેલ હેર જેવાનાં લખાણોને કારણે ઊભો થયો છે. આ લખાણોમાં આધાર હકીકતનો છે પરંતુ એમાં અભિવ્યક્તિ સાહિત્યિક કક્ષાએ પહોંચે છે. આવી કૃતિઓને કાલ્પનિક સામગ્રી રૂપે મૂલવવાની કે હકીકત રૂપે મૂલવવાની છે એવો પ્રશ્ન પણ સ્વાભાવિક બને છે. આ પ્રકારનાં અ-કાલ્પનિક નિરૂપણને બાહ્યજગત સાથે સંબંધ હોય છે પણ સાથે સાથે એને પોતાની ધ્યાન ખેંચનારી આકૃતિ પણ હોય છે. આવાં અ-કાલ્પનિક નિરૂપણ કે નવલમાં આંતર કે બાહ્યજગત તરફ સંપૂર્ણ ઢળ્યા વગર નિરૂપણ સમતુલ થવાનો પ્રયત્ન કરતું હોય છે. વર્ષા અડાલજાની ‘ગાંઠ છૂટ્યાની વેળા’ જેવી નવલકથાને આ સમસ્યા અંતર્ગત આવરી શકાય.
જીવનકથા, ઇતિહાસ અને નિબંધ જેવાં, તથ્યો અને વાસ્તવો સાથે કામ પાડતાં નિરૂપણાત્મક ગદ્યલખાણો પણ આ સંજ્ઞા દ્વારા ઓળખાવાય છે.
{{Right|ચં.ટો.}}
<br>


<span style="color:#0000ff">'''અક્ષરમુષ્ટિ'''</span> જુઓ, કાવ્યગોષ્ઠિ
<br>
<span style="color:#0000ff">'''અક્ષરમેળ છંદો''' </span> જુઓ, પિંગળશાસ્ત્ર
<br>
<span style="color:#0000ff">'''અક્ષરા'''</span>  ‘અક્ષરા’ની સ્થાપના ૧૯૭૯માં વડોદરા શહેરમાં સાહિત્યિક પ્રવૃત્તિઓને વેગ આપવા કરવામાં આવી. આ સંસ્થા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પ્રતિવર્ષ સત્રો યોજી સાહિત્યનાં વિવિધ પાસાં અને નવી વિભાવનાઓની ચર્ચા કેન્દ્રમાં રાખે છે.
‘અક્ષરા’ પ્રતિમાસ એક કાર્યક્રમનું આયોજન કરે છે. પરિસંવાદો અને શિબિરો યોજે છે. એની પ્રતિષ્ઠિત વ્યાખ્યાનમાળાઓમાં કવિશ્રી ‘સુન્દરમ્’ વ્યાખ્યાનમાળા, શ્રી શિવશંકર શુક્લ વ્યાખ્યાનમાળા અને શ્રી ભાઈલાલ કોન્ટ્રાક્ટર વ્યાખ્યાનમાળા છે. ઉપરાંત ‘સત્રસંવાદ’ને નામે યોજાયેલાં સત્રોમાં રજૂ થયેલા નિબંધોના સંચયો પ્રકાશિત કરવામાં આવે છે. આ સંસ્થા એના પદાધિકારીઓ અને કાર્યવાહકો લોકશાહી ઢબે નીમે છે.
{{Right|મ.ઓ.}}
<br>
{{Poem2Close}}


<br>
<br>

Latest revision as of 12:34, 10 December 2021