ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી વ્યાકરણ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 52: | Line 52: | ||
સંયોજકોના અર્થની દૃષ્ટિએ આવા પ્રકારો પડે છે: ૧, સમુચ્ચયવાચક: (અને, તથા, તેમજ વગેરે). ૨, વિરોધવાચક: (છતાં, પણ, જોકે-તોપણ વગેરે). ૩, વિકલ્પવાચક: (કે). ૪, પર્યાયવાચક: (એટલે, અર્થાત્ વગેરે). ૫, કારણવાચક: (કેમકે, કારણ કે) ૬, પરિણામવાચક: (એથી, એટલે, માટે વગેરે). ૭, શરતવાચક; (જો-તો). ૮, દૃષ્ટાંતવાચક: (જેમકે). ૯, અવતરણવાચક: (કે). જોઈ શકાશે કે એક જ સંયોજક એકથી વધુ અર્થમાં પણ આવે છે. સંયોજકો પદોને તેમજ વાક્યોને જોડે છે. | સંયોજકોના અર્થની દૃષ્ટિએ આવા પ્રકારો પડે છે: ૧, સમુચ્ચયવાચક: (અને, તથા, તેમજ વગેરે). ૨, વિરોધવાચક: (છતાં, પણ, જોકે-તોપણ વગેરે). ૩, વિકલ્પવાચક: (કે). ૪, પર્યાયવાચક: (એટલે, અર્થાત્ વગેરે). ૫, કારણવાચક: (કેમકે, કારણ કે) ૬, પરિણામવાચક: (એથી, એટલે, માટે વગેરે). ૭, શરતવાચક; (જો-તો). ૮, દૃષ્ટાંતવાચક: (જેમકે). ૯, અવતરણવાચક: (કે). જોઈ શકાશે કે એક જ સંયોજક એકથી વધુ અર્થમાં પણ આવે છે. સંયોજકો પદોને તેમજ વાક્યોને જોડે છે. | ||
ઉદ્ગારવાચકો હર્ષ, દુ:ખ, ધિક્કાર, આશ્ચર્ય, અનુમતિ, સંબોધન, અભિવાદન વગેરે મનોભાવોને વ્યક્ત કરવા વાક્યને આરંભે ને વાક્યથી સ્વતંત્ર રીતે આવે છે: (હાશ, અહો, અરે, છટ્, હં, વાહ, શાબાશ, નમસ્તે, જેજે). ઉદ્ગારવાચકમાં એકથી વધુ ઘટકો પણ હોઈ શકે: (ઓ બાપ રે). જોઈ શકાય છે કે નામિક પદ પણ ઉદ્ગારવાચક તરીકે આવી શકે છે. | ઉદ્ગારવાચકો હર્ષ, દુ:ખ, ધિક્કાર, આશ્ચર્ય, અનુમતિ, સંબોધન, અભિવાદન વગેરે મનોભાવોને વ્યક્ત કરવા વાક્યને આરંભે ને વાક્યથી સ્વતંત્ર રીતે આવે છે: (હાશ, અહો, અરે, છટ્, હં, વાહ, શાબાશ, નમસ્તે, જેજે). ઉદ્ગારવાચકમાં એકથી વધુ ઘટકો પણ હોઈ શકે: (ઓ બાપ રે). જોઈ શકાય છે કે નામિક પદ પણ ઉદ્ગારવાચક તરીકે આવી શકે છે. | ||
પદપ્રકારોના આ નિરૂપણમાં દેખાયું હશે કે કેટલાંક પદો એકથી વધુ પ્રકારમાં આવે છે. જેમકે ‘આ’ ‘તે’ ‘શું’ ‘કોઈ’ એ સર્વનામ તથા વિશેષણ તરીકે, ‘અંદર’ ‘ઉપર’ વગેરે નામયોગી તથા ક્રિયાવિશેષણ તરીકે, ‘ખરું’ વિશેષણ તથા નિપાત તરીકે, ‘છતાં’, ‘માટે’ નામયોગી તથા સંયોજક તરીકે અને ‘ને’, ‘તો’, ‘પણ’ સંયોજક અને નિપાત તરીકે આવે છે. આ ઉપરાંત મૂળભૂતપણે એક પ્રકારનું પદ અન્ય પ્રકારના પદ તરીકે પણ વપરાતું જોવા મળે છે. જેમકે સંજ્ઞા વિશેષણ કે વર્ધક તરીકે વપરાય, વિશેષણ સંજ્ઞા તરીકે આવે વગેરે. જેમકે ‘ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીનું નામ તમે જાણતા નથી’માં ‘રાષ્ટ્રપિતા’ એ સંજ્ઞા ‘ગાંધીજી’ના વિશેષણ રૂપે છે. પદપ્રકારોની આ હેરફેર એમની ઓળખની થોડી વ્યાકરણી સમસ્યા પણ ઊભી કરે છે. | |||
આ બધા જ પદપ્રકારો દ્વિરુક્ત રૂપે તેમજ સમાસ રૂપે આવી શકે છે. દ્વિરુક્તિ અર્થની હોય જેમકે નોકરચાકર, સાફસૂતરું, વાળવું-ઝૂડવું વગેરે, તેમ શબ્દ ને ધ્વનિની હોઈ શકે છે જેમકે ગરમાગરમ, વાહવાહ, ચોપડીબોપડી, સાફસૂફ, પૂછગાછ વગેરે. આ અંગે વિશેષ વીગતો માટે જુઓ આ ગ્રન્થમાં ‘ગુજરાતી દ્વિરુક્ત પ્રયોગો’. | આ બધા જ પદપ્રકારો દ્વિરુક્ત રૂપે તેમજ સમાસ રૂપે આવી શકે છે. દ્વિરુક્તિ અર્થની હોય જેમકે નોકરચાકર, સાફસૂતરું, વાળવું-ઝૂડવું વગેરે, તેમ શબ્દ ને ધ્વનિની હોઈ શકે છે જેમકે ગરમાગરમ, વાહવાહ, ચોપડીબોપડી, સાફસૂફ, પૂછગાછ વગેરે. આ અંગે વિશેષ વીગતો માટે જુઓ આ ગ્રન્થમાં ‘ગુજરાતી દ્વિરુક્ત પ્રયોગો’. | ||
સમાસમાં સર્વપદપ્રધાન(દ્વન્દ્વ), એકપદપ્રધાન(તત્પુરુષ, કર્મધારય) અને અન્યપદપ્રધાન(બહુવ્રીહિ, ઉપપદ) એ ત્રણે રચનારીતિઓ જોવા મળે છે. આ વિષયમાં વિશેષ વીગતો માટે જુઓ આ ગ્રન્થમાં ‘ગુજરાતી સમાસ.’ દ્વિરુક્ત અને સામાસિક રચનાઓ રૂપાખ્યાનમાં પ્રવેશી શકે છે. | સમાસમાં સર્વપદપ્રધાન(દ્વન્દ્વ), એકપદપ્રધાન(તત્પુરુષ, કર્મધારય) અને અન્યપદપ્રધાન(બહુવ્રીહિ, ઉપપદ) એ ત્રણે રચનારીતિઓ જોવા મળે છે. આ વિષયમાં વિશેષ વીગતો માટે જુઓ આ ગ્રન્થમાં ‘ગુજરાતી સમાસ.’ દ્વિરુક્ત અને સામાસિક રચનાઓ રૂપાખ્યાનમાં પ્રવેશી શકે છે. | ||