ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સચિત્ર હસ્તપ્રતો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સચિત્ર હસ્તપ્રતો'''</span> : સચિત્ર હસ્તપ્રતની લે...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}
<span style="color:#0000ff">'''સચિત્ર હસ્તપ્રતો'''</span> : સચિત્ર હસ્તપ્રતની લેખનવ્યવસ્થા સામાન્ય (અચિત્ર) હસ્તપ્રત જેવી જ હોય છે. ગ્રન્થારંભે લેખક (લહિયો) મંગલસૂચક ‘ભલે મીડું (‡™Ä) (પ્રાચીન ઓંકારની પરિવર્તન પામેલી સાંકેતિક આકૃતિ અને નમસ્કારો (– ›¸Ÿ¸ :, „ ›¸Ÿ¸ : ¬¸£¬¨¸•¡¸¾, Š¸µ¸½©¸¸¡¸ ›¸Ÿ¸ : વગેરે) લખતો. બાદમાં મૂળ ગ્રન્થનું લખાણ કરવામાં આવતું. ગ્રન્થસમાપ્તિમાં (©¸¿ž¸¿ ž¸¨¸Cº ˆÅ¥¡¸¸µ¸Ÿ¸¬Cº) ઇત્યાદિ આશીર્વાદો લખવામાં આવતા. ઉપરાંત || ब ।|8।।? જેવાં ચિહ્નો લખતા. ગ્રન્થના અંતમાં પ્રશસ્તિપુષ્પિકા લખવામાં આવતી. આ સર્વ લેખનકાર્ય પ્રથમ લેખક (લહિયા) પાસે કરાવવામાં આવતું. આ લેખનકાર્ય દરમ્યાન લેખક એને આપેલી સૂચના અનુસાર પ્રતના પત્રમાં ચિત્રો માટે ખાલી જગ્યા છોડીને લખાણ કરતો. આ રીતે હસ્તપ્રત તૈયાર થઈ ગયા પછી આ પ્રતમાં ચિત્રકાર પાસે ચિત્રો તૈયાર કરાવવામાં આવતાં. આ ચિત્રોમાં સામાન્યતઃ વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થતો. સોનેરી સચિત્ર પ્રત માટે સોનાના વરખમાંથી બનાવેલ રંગ(શાહી)નો પણ ઉપયોગ થતો.  
<span style="color:#0000ff">'''સચિત્ર હસ્તપ્રતો'''</span> : સચિત્ર હસ્તપ્રતની લેખનવ્યવસ્થા સામાન્ય (અચિત્ર) હસ્તપ્રત જેવી જ હોય છે. ગ્રન્થારંભે લેખક (લહિયો) મંગલસૂચક ‘ભલે મીડું (‡™Ä) (પ્રાચીન ઓંકારની પરિવર્તન પામેલી સાંકેતિક આકૃતિ અને નમસ્કારો (– ›¸Ÿ¸ :, „ ›¸Ÿ¸ : ¬¸£¬¨¸•¡¸¾, Š¸µ¸½©¸¸¡¸ ›¸Ÿ¸ : વગેરે) લખતો. બાદમાં મૂળ ગ્રન્થનું લખાણ કરવામાં આવતું. ગ્રન્થસમાપ્તિમાં (©¸¿ž¸¿ ž¸¨¸Cº ˆÅ¥¡¸¸µ¸Ÿ¸¬Cº) ઇત્યાદિ આશીર્વાદો લખવામાં આવતા. ઉપરાંત || ब ।|8।।? જેવાં ચિહ્નો લખતા. ગ્રન્થના અંતમાં પ્રશસ્તિપુષ્પિકા લખવામાં આવતી. આ સર્વ લેખનકાર્ય પ્રથમ લેખક (લહિયા) પાસે કરાવવામાં આવતું. આ લેખનકાર્ય દરમ્યાન લેખક એને આપેલી સૂચના અનુસાર પ્રતના પત્રમાં ચિત્રો માટે ખાલી જગ્યા છોડીને લખાણ કરતો. આ રીતે હસ્તપ્રત તૈયાર થઈ ગયા પછી આ પ્રતમાં ચિત્રકાર પાસે ચિત્રો તૈયાર કરાવવામાં આવતાં. આ ચિત્રોમાં સામાન્યતઃ વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થતો. સોનેરી સચિત્ર પ્રત માટે સોનાના વરખમાંથી બનાવેલ રંગ(શાહી)નો પણ ઉપયોગ થતો.  
જૈન પરંપરાના સચિત્ર સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થોમાં ‘કલ્પસૂત્ર’, ‘ઉત્તરાધ્યયયનસૂત્ર’, ‘સંગ્રહણી’, ‘કાલિકાચાર્યકથા’ વગેરે અને જૈનેતર ગ્રન્થોમાં ‘મેઘદૂત’, ‘બિલ્હણપંચાશિકા’, ‘ગીતગોવિંદ’, ‘રતિરહસ્ય’ વગેરેને ગણાવી શકાય.  
જૈન પરંપરાના સચિત્ર સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થોમાં ‘કલ્પસૂત્ર’, ‘ઉત્તરાધ્યયયનસૂત્ર’, ‘સંગ્રહણી’, ‘કાલિકાચાર્યકથા’ વગેરે અને જૈનેતર ગ્રન્થોમાં ‘મેઘદૂત’, ‘બિલ્હણપંચાશિકા’, ‘ગીતગોવિંદ’, ‘રતિરહસ્ય’ વગેરેને ગણાવી શકાય.  
ગુજરાતી જૈન સચિત્ર હસ્તપ્રતમાં ‘શાલિભદ્રચોપાઇ’ ‘ધન્ના શાલિભદ્રરાસ’, ‘સ્થૂલિભદ્રકોશાનવરસો’, ‘મલયસુંદરીરાસ’, ‘નલ-દમયંતીરાસ’, ‘આદ્રકુમારરાસ’, ‘હંસરાજ વત્સરાજ ચોપાઈ’, ‘વિક્રમાદિત્યખાપરાચોરચોપાઈ’, ‘શ્રીપાલરાસ’, ‘ચંદ્ર-રાસ’, ‘જંબુકુમારરાસ’, ‘ગૌતમસ્વામીરાસ’, ‘માનતુંગ-માનવંતી-રાસ’, ‘હરિબલચઉપઈ’, ‘પ્રિયમેલકરાસ’, ‘પાર્શ્વનાથવિવાહલો’, ‘સિંહલકુમારચઉપઈ’ અને ‘મધુમાલતીકથા’ ઉલ્લેખપાત્ર છે.  
ગુજરાતી જૈન સચિત્ર હસ્તપ્રતમાં ‘શાલિભદ્રચોપાઇ’ ‘ધન્ના શાલિભદ્રરાસ’, ‘સ્થૂલિભદ્રકોશાનવરસો’, ‘મલયસુંદરીરાસ’, ‘નલ-દમયંતીરાસ’, ‘આદ્રકુમારરાસ’, ‘હંસરાજ વત્સરાજ ચોપાઈ’, ‘વિક્રમાદિત્યખાપરાચોરચોપાઈ’, ‘શ્રીપાલરાસ’, ‘ચંદ્ર-રાસ’, ‘જંબુકુમારરાસ’, ‘ગૌતમસ્વામીરાસ’, ‘માનતુંગ-માનવંતી-રાસ’, ‘હરિબલચઉપઈ’, ‘પ્રિયમેલકરાસ’, ‘પાર્શ્વનાથવિવાહલો’, ‘સિંહલકુમારચઉપઈ’ અને ‘મધુમાલતીકથા’ ઉલ્લેખપાત્ર છે.  
જૈનતર સચિત્ર ગુજરાતી હસ્તપ્રતોમાં ‘પંચાખ્યાન’, ‘હરિલીલાષોડ્શકલા’, ‘પ્રબોધપ્રકાશ’, ‘ધ્રુવચરિત્ર’, ‘દશમસ્કંધ’, ‘મામેરું’, ‘રામાયણ’, ‘કુત્બુદ્દીનવારતા’ વગેરે નોંધપાત્ર છે.  
જૈનતર સચિત્ર ગુજરાતી હસ્તપ્રતોમાં ‘પંચાખ્યાન’, ‘હરિલીલાષોડ્શકલા’, ‘પ્રબોધપ્રકાશ’, ‘ધ્રુવચરિત્ર’, ‘દશમસ્કંધ’, ‘મામેરું’, ‘રામાયણ’, ‘કુત્બુદ્દીનવારતા’ વગેરે નોંધપાત્ર છે.  
Line 10: Line 10:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સગુણભક્તિ
|next=સચોટતા
}}

Latest revision as of 07:38, 8 December 2021


સચિત્ર હસ્તપ્રતો : સચિત્ર હસ્તપ્રતની લેખનવ્યવસ્થા સામાન્ય (અચિત્ર) હસ્તપ્રત જેવી જ હોય છે. ગ્રન્થારંભે લેખક (લહિયો) મંગલસૂચક ‘ભલે મીડું (‡™Ä) (પ્રાચીન ઓંકારની પરિવર્તન પામેલી સાંકેતિક આકૃતિ અને નમસ્કારો (– ›¸Ÿ¸ :, „ ›¸Ÿ¸ : ¬¸£¬¨¸•¡¸¾, Š¸µ¸½©¸¸¡¸ ›¸Ÿ¸ : વગેરે) લખતો. બાદમાં મૂળ ગ્રન્થનું લખાણ કરવામાં આવતું. ગ્રન્થસમાપ્તિમાં (©¸¿ž¸¿ ž¸¨¸Cº ˆÅ¥¡¸¸µ¸Ÿ¸¬Cº) ઇત્યાદિ આશીર્વાદો લખવામાં આવતા. ઉપરાંત || ब ।|8।।? જેવાં ચિહ્નો લખતા. ગ્રન્થના અંતમાં પ્રશસ્તિપુષ્પિકા લખવામાં આવતી. આ સર્વ લેખનકાર્ય પ્રથમ લેખક (લહિયા) પાસે કરાવવામાં આવતું. આ લેખનકાર્ય દરમ્યાન લેખક એને આપેલી સૂચના અનુસાર પ્રતના પત્રમાં ચિત્રો માટે ખાલી જગ્યા છોડીને લખાણ કરતો. આ રીતે હસ્તપ્રત તૈયાર થઈ ગયા પછી આ પ્રતમાં ચિત્રકાર પાસે ચિત્રો તૈયાર કરાવવામાં આવતાં. આ ચિત્રોમાં સામાન્યતઃ વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થતો. સોનેરી સચિત્ર પ્રત માટે સોનાના વરખમાંથી બનાવેલ રંગ(શાહી)નો પણ ઉપયોગ થતો. જૈન પરંપરાના સચિત્ર સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થોમાં ‘કલ્પસૂત્ર’, ‘ઉત્તરાધ્યયયનસૂત્ર’, ‘સંગ્રહણી’, ‘કાલિકાચાર્યકથા’ વગેરે અને જૈનેતર ગ્રન્થોમાં ‘મેઘદૂત’, ‘બિલ્હણપંચાશિકા’, ‘ગીતગોવિંદ’, ‘રતિરહસ્ય’ વગેરેને ગણાવી શકાય. ગુજરાતી જૈન સચિત્ર હસ્તપ્રતમાં ‘શાલિભદ્રચોપાઇ’ ‘ધન્ના શાલિભદ્રરાસ’, ‘સ્થૂલિભદ્રકોશાનવરસો’, ‘મલયસુંદરીરાસ’, ‘નલ-દમયંતીરાસ’, ‘આદ્રકુમારરાસ’, ‘હંસરાજ વત્સરાજ ચોપાઈ’, ‘વિક્રમાદિત્યખાપરાચોરચોપાઈ’, ‘શ્રીપાલરાસ’, ‘ચંદ્ર-રાસ’, ‘જંબુકુમારરાસ’, ‘ગૌતમસ્વામીરાસ’, ‘માનતુંગ-માનવંતી-રાસ’, ‘હરિબલચઉપઈ’, ‘પ્રિયમેલકરાસ’, ‘પાર્શ્વનાથવિવાહલો’, ‘સિંહલકુમારચઉપઈ’ અને ‘મધુમાલતીકથા’ ઉલ્લેખપાત્ર છે. જૈનતર સચિત્ર ગુજરાતી હસ્તપ્રતોમાં ‘પંચાખ્યાન’, ‘હરિલીલાષોડ્શકલા’, ‘પ્રબોધપ્રકાશ’, ‘ધ્રુવચરિત્ર’, ‘દશમસ્કંધ’, ‘મામેરું’, ‘રામાયણ’, ‘કુત્બુદ્દીનવારતા’ વગેરે નોંધપાત્ર છે. ક.શે.