ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરિણામ વિરુદ્ધ પ્રક્રિયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પરિણામ વિરુદ્ધ પ્રક્રિયા (Product vs Process)'''</span> : અહીં કાવ્...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પરિણામ
|next = પરિપૂર્તિનું સાહિત્ય
}}

Latest revision as of 06:59, 28 November 2021


પરિણામ વિરુદ્ધ પ્રક્રિયા (Product vs Process) : અહીં કાવ્યની દ્વિવિધ પ્રકૃતિનો અને સાંપ્રત કાવ્યશાસ્ત્રના બે વિરોધી સંપ્રદાયોનો નિર્દેશ છે. એક તરફ કાવ્ય પરિણામ છે, કલાવસ્તુ છે તો બીજી તરફ કાવ્ય એ કવિની સર્જનપ્રક્રિયાનો અને શોધનો આલેખ છે. કેટલાક વિવેચકો માને છે કે કાવ્યવાચન કાવ્યને અને સંઘટનપ્રક્રિયાને પુન : સર્જે છે. ટૂંકમાં, એક સંપ્રદાયને કાવ્યપરિણામમાં રસ છે, તો એનાથી વિરુદ્ધ અન્ય સંપ્રદાયને કાવ્યપ્રક્રિયામાં રસ છે. ચં.ટો.