ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિવસ્તૂપમા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રતિવસ્તૂપમા'''</span> : ઉપમેય અને ઉપમાન વાક્યોના એક જ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|જ.દ.}}
{{Right|જ.દ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પ્રતિવસ્તુ
|next = પ્રતિસ્થાપના
}}

Latest revision as of 07:56, 28 November 2021


પ્રતિવસ્તૂપમા : ઉપમેય અને ઉપમાન વાક્યોના એક જ સાધારણ ધર્મને શબ્દાન્તરથી કહેવાયો હોય ત્યારે પ્રતિવસ્તૂપમા અલંકાર કહેવાય છે. ઉપમેય વાક્ય અને ઉપમાન વાક્યમાં એક જ સાધારણધર્મ હોય છે અને વસ્તુ-પ્રતિવસ્તુભાવ તેનો આધાર છે. જેમકે “રાણીપદને પ્રાપ્ત કરી ચૂકેલી આ સુંદરી દાસીનું પદ કેવી રીતે સ્વીકારે? દેવતાના રૂપથી અંકિત રત્ન શરીર પર ધારણ કરવા યોગ્ય નથી.” જ.દ.