સોરઠિયા દુહા/49: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|49|}} <poem> નરનારી બંને ભલાં, કદી ન આંગણ કાળ; આવેલાને આદર કરે, પડ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
ઘેરઘેર પુરુષ અને સ્ત્રી બંને ઉદાર દિલનાં હોય છે. એમને આંગણે આવનાર દરેક માનવીની એ મોંઘેરી પરોણાગત કરે છે, એમને ઘેર કાંઈ કમીના નથી હોતી.
ઘેરઘેર પુરુષ અને સ્ત્રી બંને ઉદાર દિલનાં હોય છે. એમને આંગણે આવનાર દરેક માનવીની એ મોંઘેરી પરોણાગત કરે છે, એમને ઘેર કાંઈ કમીના નથી હોતી.
<br>
{{HeaderNav2
|previous = 48
|next = 50
}}

Latest revision as of 06:03, 5 July 2022


49

નરનારી બંને ભલાં, કદી ન આંગણ કાળ;
આવેલાને આદર કરે, પડ જોવો પાંચાળ.

ઘેરઘેર પુરુષ અને સ્ત્રી બંને ઉદાર દિલનાં હોય છે. એમને આંગણે આવનાર દરેક માનવીની એ મોંઘેરી પરોણાગત કરે છે, એમને ઘેર કાંઈ કમીના નથી હોતી.