ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરસિંહદાસ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નરસિંહદાસ-૧'''</span> [ઈ.૧૬૫૨માં હયાત] : જૈનશ્રાવક. દુહા-ઢાળબદ્ધ ૩૩ કડીના ‘(મગસીમંડન) પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૫૨/સં.૧૭૦૮, પોષ વદ ૧૩; મુ.)ના કર્તા. કૃતિનો રચનાસંવત ભૂલથી...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = નરસિંહ-૪
|next =  
|next = નરસિંહદાસ-૨
}}
}}

Latest revision as of 07:08, 27 August 2022


નરસિંહદાસ-૧ [ઈ.૧૬૫૨માં હયાત] : જૈનશ્રાવક. દુહા-ઢાળબદ્ધ ૩૩ કડીના ‘(મગસીમંડન) પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૫૨/સં.૧૭૦૮, પોષ વદ ૧૩; મુ.)ના કર્તા. કૃતિનો રચનાસંવત ભૂલથી સં. ૧૭૭૮ જણાવાયો છે. કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ઈ.૧૯૩૯-‘(શ્રી) મક્ષીજીમંડન પાર્શ્વનાથ-સ્તવન’, સં. જ્ઞાનવિજયજી (+સં.); ૨. એજન, ફેબ્રુ. ૧૯૪૮-(સં.૧૭૭૮માં શ્રી નરસિંહદાસ વિરચિત) મગસીમંડન જિનસ્તવન’ સં. જ્ઞાનવિજ્યજી (+સં.). [શ્ર.ત્રિ.]