ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રતનજી-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રતનજી-૧'''</span> [ઈ.૧૬૫૭માં હયાત] : મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના બાગલાણના રહીશ. પિતાનામ ભાનુ કે હરિદાસ. ‘અશ્વમેધપર્વ’ની વિભ્રંશી રાજાની કથા પર આધારિત ૧૩ કડવાંનું ‘...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = રતનજી
|next =  
|next = રતનદાસ-રત્નસિંહ
}}
}}

Latest revision as of 06:18, 9 September 2022


રતનજી-૧ [ઈ.૧૬૫૭માં હયાત] : મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના બાગલાણના રહીશ. પિતાનામ ભાનુ કે હરિદાસ. ‘અશ્વમેધપર્વ’ની વિભ્રંશી રાજાની કથા પર આધારિત ૧૩ કડવાંનું ‘વિભ્રંશી રાજાનું આખ્યાન’ (ર.ઈ.૧૬૫૭/સં.૧૭૧૩, શ્રાવણ વદ ૮; મુ.)ના કર્તા. એમને નામે ‘દ્રૌપદીચીરહરણ’ કૃતિ નોંધાઈ છે પરંતુ તેની કોઈ હસ્તપ્રત ઉપલબ્ધ નથી. કૃતિ : બૃકાદોહન : ૫ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨, ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી.[ચ.શે.]