યાત્રા/રાધવનું હૃદય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|રાધવનું હૃદય|}} <poem> મને આપો આપ હૃદય પ્રભુ તે રાઘવ તણું, તજી જેણે સીતા વિપળ મહીં ધર્માર્થ સ્ફુરતાં. અહા જેને કાજે શિવધનુષ ભંજી, પરશુના પ્રહર્તાને હા પ્રલય સમ ક્રોધાગ્નિ વિષમ, વ...")
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|રાધવનું હૃદય|}}
{{Heading|રાઘવનું હૃદય|}}


<poem>
{{block center| <poem>
મને આપો આપ હૃદય પ્રભુ તે રાઘવ તણું,
મને આપો આપો હૃદય પ્રભુ તે રાઘવ તણું,
તજી જેણે સીતા વિપળ મહીં ધર્માર્થ સ્ફુરતાં.  
તજી જેણે સીતા વિપળ મહીં ધર્માર્થ સ્ફુરતાં.  


અહા જેને કાજે શિવધનુષ ભંજી, પરશુના
અહા જેને કાજે શિવધનુષ ભંજી, પરશુના
પ્રહર્તાને હા પ્રલય સમ ક્રોધાગ્નિ વિષમ,
પ્રહર્તાનો વ્હોર્યો પ્રલય સમ ક્રોધાગ્નિ વિષમ,
વળી જેને કાજે વનવન મહીં મંગળ રચ્યાં,
વળી જેને કાજે વનવન મહીં મંગળ રચ્યાં,
અને જેને કાજે કપટમૃગની કીધી મૃગયા;
અને જેને કાજે કપટમૃગની કીધી મૃગયા;
હરાતાં જે, આંખે ભરી ભરી કશાં આંસુ બહવ્યાં,
હરાતાં જે, આંખો ભરી ભરી કશાં આંસુ બહવ્યાં,
અને નાથ્યો અબ્ધિ, દશશિર શું સંગ્રામ રચિયા,
અને નાથ્યો અબ્ધિ, દશશિર શું સંગ્રામ રચિયો,
અને જેને પાછી નિજ હૃદય સેડે ગ્રહી સુખે
અને જેને પાછી નિજ હૃદય સોડે ગ્રહી સુખે
વિમાને આરોહી, પુનિત અભિષેકે નિજ કરી
વિમાને આરોહી, પુનિત અભિષેકે નિજ કરી
સુભાગી સામ્રાજ્ઞી, વિપુલ વિભાની સહચરી.
સુભાગી સામ્રાજ્ઞી, વિપુલ વિભવોની સહચરી.
અને જેના જેના મૃદુ મૃદુલ હા દોહદ કશા
અને જેના જેના મૃદુ મૃદુલ હા દોહદ કશા
પુછ્યા પ્રીછવા મીઠા અમૃત વચને, ને અવનવા
પુછ્યા પ્રીછ્યા મીઠા અમૃત વચને, ને અવનવા
જગાવ્યા ઉત્સાહી સહચરણ ઉલ્લાસ રસના.
જગાવ્યા ઉત્સાહો સહચરણ ઉલ્લાસ રસના.


ક્ષણુમાં તેને રે નિજ અનુજની સંગ વનમાં
ક્ષણુમાં તેને રે નિજ અનુજની સંગ વનમાં
વિદા કીધી, રે રે સુખ નિરખવા એ નવ ચહ્યું,
વિદા કીધી, રે રે મુખ નિરખવા એ નવ ચહ્યું,
હતી જે પોતાનું અવર ઉર, જે અમૃત સમી
હતી જે પોતાનું અવર ઉર, જે અમૃત સમી
હતી અંગે અંગે, નયનદ્રયની કૌમુદી હતી –
હતી અંગે અંગે, નયનદ્વયની કૌમુદી હતી –
અરે તેને જેવા ચિરવિરહ-આરંભ સમયે
અરે તેને જોવા ચિરવિરહ-આરંભસમયે
– જરા જોઈ લેવા મન નવ કર્યું, માત્ર ઉરને
– જરા જોઈ લેવા મન નવ કર્યું, માત્ર ઉરને
કર્યું એવું, જેવો કઠિન પણ ગાવા નવ બને.
કર્યું એવું, જેવો કઠિન પણ ગ્રાવા નવ બને.


અને જે જેતાએ દશશિરની સામે કપિદલો
અને જે જેતાએ દશશિરની સામે કપિદલો
લિધાં સંગે, તેણે અવ ન નિજ સંગે જન ગ્રહ્યું,
લિધાં સંગે, તેણે અવ ન નિજ સંગે જન ગ્રહ્યું,
અને એકાકીએ પ્રિયવિરહને અગ્નિ જિરવ્યો,
અને એકાકીએ પ્રિયવિરહનો અગ્નિ જિરવ્યો,
પચાવ્યો ને ભાર્યો હૃદયપુટ જે માંહિ, અહ તે
પચાવ્યો ને ભાર્યો હૃદયપુટ જે માંહિ, અહ તે
કશું કૂણું ને હા, કશું કઠિન તે વજ્જર સમું!
કશું કૂણું ને હા, કશું કઠિન તે વજ્જર સમું!


મને કોઈ આપે હૃદય પ્રભુ તે રાઘવ તણું,
મને કોઈ આપો હૃદય પ્રભુ તે રાઘવ તણું,
તજી જેણે સીતા વિપળ મહીં દિવ્યાર્થ સ્ફુરતાં.
તજી જેણે સીતા વિપળ મહીં દિવ્યાર્થ સ્ફુરતાં.
{{Right|ઓગસ્ટ, ૧૯૪૦}}
 
</poem>
{{Right|<small>ઑગસ્ટ, ૧૯૪૦</small> }}
</poem>}}


<br>
<br>

Latest revision as of 02:02, 19 May 2023

રાઘવનું હૃદય

મને આપો આપો હૃદય પ્રભુ તે રાઘવ તણું,
તજી જેણે સીતા વિપળ મહીં ધર્માર્થ સ્ફુરતાં.

અહા જેને કાજે શિવધનુષ ભંજી, પરશુના
પ્રહર્તાનો વ્હોર્યો પ્રલય સમ ક્રોધાગ્નિ વિષમ,
વળી જેને કાજે વનવન મહીં મંગળ રચ્યાં,
અને જેને કાજે કપટમૃગની કીધી મૃગયા;
હરાતાં જે, આંખો ભરી ભરી કશાં આંસુ બહવ્યાં,
અને નાથ્યો અબ્ધિ, દશશિર શું સંગ્રામ રચિયો,
અને જેને પાછી નિજ હૃદય સોડે ગ્રહી સુખે
વિમાને આરોહી, પુનિત અભિષેકે નિજ કરી
સુભાગી સામ્રાજ્ઞી, વિપુલ વિભવોની સહચરી.
અને જેના જેના મૃદુ મૃદુલ હા દોહદ કશા
પુછ્યા પ્રીછ્યા મીઠા અમૃત વચને, ને અવનવા
જગાવ્યા ઉત્સાહો સહચરણ ઉલ્લાસ રસના.

ક્ષણુમાં તેને રે નિજ અનુજની સંગ વનમાં
વિદા કીધી, રે રે મુખ નિરખવા એ નવ ચહ્યું,
હતી જે પોતાનું અવર ઉર, જે અમૃત સમી
હતી અંગે અંગે, નયનદ્વયની કૌમુદી હતી –
અરે તેને જોવા ચિરવિરહ-આરંભસમયે
– જરા જોઈ લેવા મન નવ કર્યું, માત્ર ઉરને
કર્યું એવું, જેવો કઠિન પણ ગ્રાવા નવ બને.

અને જે જેતાએ દશશિરની સામે કપિદલો
લિધાં સંગે, તેણે અવ ન નિજ સંગે જન ગ્રહ્યું,
અને એકાકીએ પ્રિયવિરહનો અગ્નિ જિરવ્યો,
પચાવ્યો ને ભાર્યો હૃદયપુટ જે માંહિ, અહ તે
કશું કૂણું ને હા, કશું કઠિન તે વજ્જર સમું!

મને કોઈ આપો હૃદય પ્રભુ તે રાઘવ તણું,
તજી જેણે સીતા વિપળ મહીં દિવ્યાર્થ સ્ફુરતાં.

ઑગસ્ટ, ૧૯૪૦