Made to Stick: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<center> <span style="color:#ff0000"> '''‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’'''<br> ''પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો'' </center> </span> <hr> {{BookCover |cover_image = File:Sapiens-Title.jpg |title = Made to Stick <center> Chip Heath and Dan Heath Why Some Ideas Survive and Others Die <br>{{x-larger|મેઈડ ટુ સ્ટિક (}} <br>શા માટે કેટલાંક...")
 
()
 
(9 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
__NOTOC__
<center>
<center>
<span style="color:#ff0000">
<span style="color:#ff0000">
'''‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’'''<br>
{{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }}
''પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો''
[[File:Granthsar-logo.jpg|frameless|center]]
<span style="color:#ff0000">
{{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br>  
</span>
</center>
</center>
</span>
<hr>
<hr>


{{BookCover
{{BookCover
|cover_image = File:Sapiens-Title.jpg
|cover_image = File:Made to Stick.jpg
|title =  Made to Stick
|title =  Made to Stick : Why Some Ideas Survive and Others Die
<center>
<center>
Chip Heath and Dan Heath
Chip Heath and Dan Heath<br>
Why Some Ideas Survive and Others Die
<center>{{color|red|<big><big><big>'''મેઈડ ટુ સ્ટિક '''</big></big></big>}}
<br>{{x-larger|મેઈડ ટુ સ્ટિક (}}
<br>'''શા માટે કેટલાંક વિચારો, સૂત્રો દીર્ઘકાલીન હોય જયારે અન્ય અલ્પજીવી?'''
<br>શા માટે કેટલાંક વિચારો, સૂત્રો દીર્ઘકાલીન હોય જયારે અન્ય અલ્પજીવી ?
<br>ચિપ હીથ અને ડેન હીથ
<br>સારાંશનો અનુવાદ: ડૉ. ચૈતન્ય દેસાઈ    
 
<br>ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
<br>અનુવાદ: ચૈતન્ય દેસાઈ  
</center>
</center>
}}
}}
Line 21: Line 27:


== <span style="color: red">લેખક પરિચય: </span>==
== <span style="color: red">લેખક પરિચય: </span>==
[[File:Yuval Noah Harari-2.jpg|right|frameless|175px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
યુવલ નોઆ હરારી જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર તરીકે કામ કરે છે, અને વિશ્વ અને લશ્કરી ઇતિહાસમાં વિશેષતા ધરાવે છે. સેપિયન્સ તેમનું પ્રથમ આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર પુસ્તક છે; તેનો 60 થી વધુ ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે.
ચીપ હીથ, સ્ટેનફર્ડ યુનિવર્સિટીના ઓર્ગેનીઝેશનલ બીહેવીયરના પ્રોફેસર છે. એમણે ઇન્ડસ્ટ્રીયલ એંજીનીયરીંગમાં B.Sc. અને સાયકોલજીમાં Ph.D. કર્યું છે.
ડેન હીથ, એમના ભાઈ શિક્ષણવિદ્ સલાહકાર અને થીંકવેલ નામની પ્રકાશન સંસ્થાના સ્થાપક છે, તેઓ નવા, ઉપદેશાત્મક અભિગમથી પાઠ્યપુસ્તકો તૈયાર કરાવે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}


== <span style="color: red">પુસ્તક વિશે: </span>==
== <span style="color: red">પુસ્તક વિશે: </span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
‘સેપિયન્સ’ પુસ્તક (વર્ષ 2015), એક પ્રજાતિ તરીકે આપણા સૌથી પ્રાચીન પૂર્વજોથી લઈને આજના આધુનિક, ટેકનોલોજીના યુગ સુધી આપણો વિકાસ કેવો અને કેવી રીતે થયો તેનું પગેરું મેળવે છે. વાળ વગરના, પૂંછડી વગરના વાનરની પ્રજાતિના રૂપમાં, આપણે કેવી રીતે સમગ્ર પૃથ્વી ગ્રહ પર આપણું પ્રભુત્વ સાબિત કરી શક્યા, તેની વિસ્મયકારી વાર્તાની આપણે અહીં એક પછી એક ઝલક જોઈશું.
ચીપ હીથ અને ડેન હીથ લિખિત આ પુસ્તક રસપ્રદ રીતે સમજાવે છે કે કેટલાક વિચારો દીર્ઘાયુ હોય છે, જ્યારે અન્ય અલ્પાયુ અથવા ક્ષણજીવી, આવું કેમ ? વિચારોનું વ્યક્તિત્વ અને અસ્તિત્વ તપાસતું આ પુસ્તક વિચારોના મર્મસ્પર્શીપણાને, શાશ્વતીને ઉજાગર કરે છે અને બતાવે છે કે કેટલાક વિચારો શાથી આપણા મનમાં માળો બાંધે છે અને આપણા જીવનમાં તે કેવી રીતે કાર્યરત થાય છે. વાચકો, શ્રોતાઓ કે દર્શકોના દિલમાં અમુક વાત, વિચાર, વાક્ય, વિધાન ‘ચોંટી જાય’, યાદગાર, અસરદાર બની જાય તો એમાં એવી તે કઈ લાક્ષણિકતા હશે? એ લાક્ષણિકતા બક્ષનારાં તત્ત્વોને લેખક SUCCESSના પ્રથમાક્ષરથી આપણી સમક્ષ ઉઘાડી આપે છે. જુઓ તે આ પ્રમાણે છે :
{{Poem2Close}}


== <span style="color: red">આ પુસ્તક કોના માટે છે? </span>==
'''(૧). Simple : સરળ :'''
{{Poem2Open}}
આવા સ્ટીકી(ચોંટી જનારા) વિચારોનું પહેલું લક્ષણ તેને સમજવાની સરળતા છે. વળી તે એવો સ્પષ્ટ અને ટૂંકો સંદેશ આપતા હોય છે કે યાદ જ રહી જાય.
જે લોકોને  જાણવાની જિજ્ઞાસા હોય કે આપણી પ્રજાતિ - હોમો સેપિયન્સ - કેવી રીતે પૃથ્વી પર શાસન કરવા સક્ષમ બની.
'''(૨). Unexpected : અનપેક્ષિત :'''
• જે લોકોને સમજવું હોય કે મનુષ્યો કેવી રીતે મૂડીવાદી વૈશ્વિક સમુદાયમાં રહેતાં થયાં.
જે વિચારો આપણી અપેક્ષાઓને પડકારે અને ઉત્સુકતાને ઉશ્કેરે તે યાદ રહેવાને જ સર્જાયેલા હોય છે. જેમાં માહિતી તૂટ-નોલેજ ગેપ કે આશ્ચર્યનું તત્ત્વ હોય તે લોકોનું ધ્યાન જલદી આકર્ષે છે.
• જેમને જાણકારી મેળવવી હોય કે માનવ સમાજ અને સંસ્કૃતિની શરૂઆત કેવી રીતે થઈ હતી.
'''(૩). Concrete : મૂર્તતા :'''
અમૂર્ત વિચારો યાદ રાખવા મુશ્કેલ હોય છે. જ્યારે ચોંટી જનારા વિચારો મૂર્ત અને જંગમ હોવાથી શ્રોતા કે વાચક તેને સહેલાઈથી યાદ રાખી લે છે, ગ્રહણ કરી લે છે.
'''(૪). Credible : વિશ્વસનીયતા :'''
આધારભૂત સૂત્રો, પુરાવા સ્ત્રોતો કે પ્રાપ્તિસ્થાનોથી આવતાં હોવાથી એ વિચારોને નકારવાનું કે ન માનવાનું વલણ લોકોમાં હોતું નથી. વળી પ્રતિષ્ઠત એજન્સીઓ કે વ્યક્તિઓ પાસેથી મળેલ માહિતી વિશ્વનીય હોવાનો સામાન્ય મત હોય છે.
'''(૫). Emotional : લાગણીશીલતા :'''
જે વિચારો, વાતો લોકોની લાગણીને/હૃદયને સ્પર્શે છે તે જલદીથી યાદ રહી જાય છે. એની સાથે જોડાયેલી આપણી લાગણીઓ તે વિચારને આપણા મનમાં ઝંકૃત કર્યા/થયા કરે અને સબળ અસર ઉપજાવે છે.
'''(૬). Stories : વાર્તાતત્ત્વ :'''
વિચારો શુષ્ક માહિતી કે કંટાળાજનક બાબતો સાથે સંકળાયેલા હોય તેના કરતાં વાર્તા જેવું કંઈક હોય તો વાચકનું તેની સાથે અનુસંધાન સરળતાથી સધાય છે, અમૂર્ત વિચારો અને તાત્ત્વિક ચર્ચા કરતાં ઘટના, પ્રસંગ, વાર્તા, બનેલા બનાવો આપણને જલદી યાદ રહે છે.
આવા ‘યાદ રહી જતા વિચારો’નાં તત્ત્વોને આ પુસ્તકમાં વિવિધ વાસ્તવિક જીવન પ્રસંગો કે કેસ સ્ટડી દ્વારા સમજાવ્યા છે. આવા વિચારોનું સર્જન કરવા ઉપરોક્ત તત્ત્વોને ધ્યાનપૂર્વક સાંકળવાં પડે તો જ અસરકારક અને ચિરસ્થાયી કમ્યૂનીકેશન થાય. વાચકોએ આ પુસ્તકમાંથી એ શીખવાનું છે કે માર્કેટીંગ, ક્મ્યૂનીકેશન-સંદેશાવ્યવહાર, શિક્ષણ, જેવાં ક્ષેત્રોમાં તમારા સંદેશા-મેસેજને વધુ ધારદાર, અસરદાર, યાદગાર બનાવવા શું કરવું જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}


Line 41: Line 54:
== <span style="color: red">પૂર્વભૂમિકા: </span>==
== <span style="color: red">પૂર્વભૂમિકા: </span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
પુસ્તકમાં  માનવજાતિની 300,000 વર્ષોની યાત્રાનું વર્ણન છે.
પ્રત્યેક વિચારને એવી રીતે રજૂ કરો કે તે હૃદયસ્પર્શી બની રહે... બધા જ મહાન ગણાતા વિચારો હંમેશાં સફળ જ હોય એવું નથી. ઘણી વાર તો, અદ્ભુત આંતર્દૃષ્ટિ ધરાવતા વિચારો, વાતો યોગ્ય પ્રતિભાવ પામતા નથી અને અભરાઈ ઉપર ચઢી જઈ ધૂળ ખાય છે...તો વળી, એથી ઊલટું, ઘણીવાર ક્ષુલ્લક વાતો, બિનમહત્ત્વપૂર્ણ વાતો કે અફવાઓ, ટાઉન-ટૉક, અર્બન લીજન્ડ દાવાનળની જેમ ફેલાઈ જતી હોય છે. દા.ત. અમેરિકામાં હેલોવીન કેન્ડી ભેળસેળયુક્ત હોવાની અફવા જનમાનસમાં પ્રસરી ગઈ હતી. લાખો માબાપો ચર્ચા ને ચિંતામાં ચકરાવે ચઢ્યાં હતાં કે કોઈ અજાણ્યા ખલનાયકો તેમનાં બાળકોને કેન્ડીમાં ઝેર કે બ્લેડ્સ તો ભેળવીને નહિ આપી દેતા હોય? પણ બાપડાં બેખબર હતાં કે એ તો પાયાવિહોણી અફવા જ હતી.. (ગણેશજીની મૂર્તિ દૂધ પીવે છે એવી)
તમે જો અત્યારે આ વાંચો છો, તો તેનો અર્થ થયો કે તમે મનુષ્ય છો.
પણ આવી વાતો શાથી આવી રીતે વ્યાપીને ફેલાઈ જતી હશે? અને તેમને નિર્મૂળ કરવાનું કેમ એટલું મુશ્કેલ હશે? કેમ આપણે વિચારશીલ હોવા છતાં એવી વાતોમાં આવી જતા/ભોળવાઈ જતા હોઈશું?
મનુષ્ય તરીકે આપણે ઘણાં અસાધારણ છીએ. જેમાં મોટું પ્રાણી નાના પ્રાણીને પોતાનો આહાર બનાવતું હોય તેવી ફૂડ ચેઈનમાં આપણે શિખર પર છીએ. આપણે દાયકાઓથી અંતરિક્ષમાં ખાંખાખોળા કરી રહ્યા છીએ. આપણે ગોળ ફરતાં પૈડાની ખેતી, ઇન્ટરનેટ અને ઓફકોર્સ...પિત્ઝાના જનક છીએ.
બહુ સરળ છે, આ સમજવું.. એમાં બે ચાવીરૂપ બાબતો હોય છે : એક તો એ યાદ રહી જાય તેવી હોય અને બીજું આપણે તે બીજાને પાસ ઓન કરવા/કહેવા ઉત્સુક હોઈએ છીએ, જાણીને બેસી રહેતા નથી... આ બે લાક્ષણિકતાઓનો લાભ લઈને પેલો ચોંટી જનારો વિચાર ઘડાય છે જેથી તે પ્રચલિત થઈ જાય છે.
લાંબા સમયથી આપણે આ પૃથ્વી પર છીએ નહીં છતાં ઇતિહાસના આ પડાવ પર એકંદરે આપણું વર્ચસ્વ છે.આ પુસ્તકમાં યુવલ નોઆ હરારીએ જે મુખ્ય પ્રશ્નોની તપાસ કરી છે તેમાં એક પ્રશ્ન એ છે કે આ વર્ચસ્વ કેવી રીતે આવ્યું. આપણે જ કેમ?  હોમો સેપિયન્સ જ કેમ?
થોડાં વર્ષો પહેલાં અમેરિકામાં, કોઈક આરોગ્ય જૂથોએ જનજાગૃતિ ફેલાવવાની કોશિષ કરેલી કે સિનેમા ઘરોમાં પોપકોર્ન-ત્યારે કોપરેલમાં બનતાં-મળે છે તેમાં અસાધારણ પ્રમાણમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે, જે અત્યંત બિનઆરોગ્યપ્રદ છે....માત્ર ગ્રાહકોને એટલું જ કહ્યું કે પોપકોર્નના એક બોક્ષમાં ૩૭ ગ્રામ સેચ્યુરેટેડ ફેટ છે તે બિનઅસરકારક છે. આ આંકડો એટલો તો શુષ્ક અને એકેડેમીક રહ્યો કે લોકોના મનમાં સાચી હકીકત ઘૂસી જ નહિ.
સમકાલીન સમયના આ પ્રશિષ્ટ પુસ્તકમાં, અમે તમને મનુષ્યની ઉત્પત્તિની ઊતાર-ચઢાવથી ભરેલી સફર પર લઈ જઈશું. તેમાં ભાષાના વિકાસથી માંડીને પૈસાના સર્જન સુધીની આપણા ઇતિહાસની  બુનિયાદી ક્ષણોને આપણે તપાસીશું - એ ક્ષણો જેણે આપણી પ્રજાતિને ઘડવામાં ફાળો આપ્યો છે.
આથી એ લોકોએ થોડી ચોટદાર ચોંટી જાય તેવી યુક્તિ કરી :
 
“તમારા નજીકના સિનેમાઘરમાં મળતાં મીડીયમ સાઈઝના બટર પોપકોર્ન બાઉલમાં, એક બેકન એન્ડ એગ બ્રેકફાસ્ટ કરતાં ઘણી વધારે ચરબી/ફેટ હોય છે. જે તમારી રક્તવાહિનીઓને ગંઠાવી દઈ શકે છે.. અરે, એમાં તો લંચમાં લેવાતા બીગ મૅક અને ફ્રાઈસ કરતાં અને સ્ટીક ડીનર-બધાં કરતાં વધુ ચરબી હોય છે... રખે પોપકોર્ન ખાતા ! ચેતજો, ભાઈ ! બાળકોને બચાવજો એ મકાઈની ધાણી ખાતાં !”
આ સ્પષ્ટ, સરળ, મર્મસ્પર્શી મેસેજ એવો તો વાઈરલ ને વ્યાપક થયો કે આખરે બધી મુખ્ય અમેરિકન સિનેમા શૃંખલાઓ પોપકોર્ન બનાવવા કોપરેલ સિવાયના બીજા વધુ આરોગ્યપ્રદ તેલનો વિકલ્પ અમલમાં મૂકવો પડ્યો..લોકો પેલાં કોપરેલિયા પોપકોર્ન ખરીદે જ નહિ, તો વેચનારા જાય ક્યાં?
{{Poem2Close}}
{{Poem2Close}}


== <span style="color: red">અગત્યના મુદ્દાઓ:</span>==
== <span style="color: red">અગત્યના મુદ્દાઓ:</span>==
=== ૧. આમ તો, હોમો સેપિયન્સ પહલાં મનુષ્યો નહોતાં, પરંતુ તેમની વિશેષતા એ હતી હતી કે તે તમામ માનવ પ્રજાતિઓ પર હાવી થઈ ગયાં. ===
=== ૧. A Sticky idea must be simple : સ્ટીકી વિચાર સાદો સીધો હોવો જોઈએ : ===
{{Poem2Open}}
મનુષ્યો લગભગ પાંચ લાખ વર્ષ પહેલાં પહેલી વાર દુનિયામાં દેખાયા હતાં તે વખતે, આપણે બહુ વિશિષ્ટ નહોતા. આપણે હજુ માંડ વિભાજીત થતાં અણુ કે અદલબદલ થતાં NTFs હતાં.
ઘણી બધી રીતે, આપણે એક સાધારણ પ્રાણી હતાં અને જંગલમાં પોપટ, ચિત્તા કે જેલીફિશથી વિશેષ આપણો કોઈ ખાસ પ્રભાવ નહોતો.
એ સાચું કે, આપણાં મગજ મોટાં હતાં, આપણે ટટ્ટાર ચાલતા હતાં, ઓજારોનો ઉપયોગ કરતાં હતાં અને સમૂહમાં રહેતા હતાં પરંતુ આપણે એકલા એવા નહોતાં. આપણી આસપાસ  ઘણાં મનુષ્યો એવાં હતાં.
એ એક સામાન્ય ગેરસમજ છે કે પૃથ્વી પર ઊભરેલી અંતિમ માનવ પ્રજાતિ, હોમો સેપિયન્સ, જે અગાઉની માનવ પ્રજાતિઓમાંથી વિકસી હતી. વાસ્તવમાં, હોમો સેપિયન્સ ઓછામાં ઓછી છ અન્ય માનવ પ્રજાતિઓની સાથે રહેતાં હતાં.
જેમ કે, એક પ્રજાતિ હોમો ફ્લોરેસિન્સિસ હતી. એ નાના કદના આદિમ માનવો હતા, જેમની વધુમાં વધુ ઊંચાઈ લગભગ ત્રણ ફૂટ હતી પણ તે એટલા ચાલાક અને સંગઠિત હતા કે હાથીઓને મારી પાડી દેતા હતા. એ પછી, એક પ્રજાતિ હોમો ડેનિસોવા હતી. એ સાઈબેરિયાના મૂળ નિવાસી માનવો હતા અને હજુ 2010માં જ તેમને શોધી કાઢવામાં આવ્યાં હતાં. તેના પરથી એવો પ્રશ્ન ઊભો થાય છે કે એવી કઈ વિલુપ્ત માનવ પ્રજાતિઓને હજુ શોધવાની બાકી છે. અને હા, આપણા સૌથી જાણીતા પિતરાઈ હોમો નિયન્ડરથેલેસિન્સ તો ખરા જ!
આપણે ભલે આપણને હોમો સેપિયન્સ -  લેટિનમાં ‘ડાહ્યો માણસ’- કહેવાની ધૃષ્ટતા કરતા હોઈએ, તે વખતે આપણે જંગલોમાં દોડાદોડ કરતા માત્ર એક ચાલાક વાનરો નહોતા. હકીકતમાં, આપણે આવ્યા તે પહેલાંથી નિયન્ડરથલ્સ મહાકાય હાથીઓને મારી નાંખતા હતાં અને તેમનું માંસ શેકવાની રીત વિકસાવી રહ્યાં હતાં. તેમનાં મગજ પણ આપણા કરતાં મોટાં હતાં.
એટલે, અબૂધ અવસ્થાના એ દિવસોમાં જો આપણે ખાસ કંઈ નહોતા, તો એ કેવી રીતે બન્યું અને આપણે સંપન્ન થયા તથા દુનિયા આખીમાં ફેલાઈ ગયાં, જયારે અન્ય પ્રજાતિઓ નામ-નિશાન વગર ખતમ થઈ ગઈ? આપણા એ પિતરાઈઓની શી વલે થઈ હતી?
તે સંદર્ભે બે વિરોધાભાસી મત છે - એક સ્વસ્થ છે, બીજો દુષ્ટ છે.
મિશ્રજાતિની થીયરી (Interbreeding Theory) કહે છે કે હોમો સેપિયન્સ માનવોએ અન્ય પ્રજાતિઓ સાથે સંવનન કરવાનું શરુ કર્યું હતું - ખાસ કરીને નિયન્ડરથેલેસિન્સ સાથે - પરિણામે બંને પ્રજાતિઓ ક્રમશઃ એકબીજામાં ભળી ગઈ. આ થીયરીને પૃષ્ટિ આપતા પુરાવાઓ છે: આધુનિક યુરોપીયનોમાં નિયન્ડરથલ્સનાં 1થી 4 ટકા અને અગાઉની અન્ય માનવ પ્રજાતિઓનાં અમુક DNA જાણવા મળ્યાં છે. આ થીયરીના ટીકાકારો કહે છે કે નિયન્ડરથલ્સ અને સેપિયન્સ વચ્ચેના સંવનનમાંથી ભાગ્યે જ સંતતિ થાય કારણ કે તે ભિન્ન પ્રજાતિઓ હતી, એક સમાન નહીં.
બીજી બાજુ, વિનિમય થીયરી (Replacement Theory)માં એવો સંકેત છે કે હોમો સેપિયન્સ પ્રજા કંઇક અંશે ઉત્કૃષ્ટ હુન્નર અને તકનિકની જાણકાર હતી. એટલે  તેમના દ્વારા અન્ય પ્રજાતિઓઓના આહારના સ્ત્રોત પચાવી પાડવામાં આવ્યા. અને તેમને હિંસક રીતે મોતને ઘાટ ઊતારવામાં આવ્યા. એ રીતે એમને વિલુપ્તિ તરફ ધકેલી દીધ હતાં.
સાચું શું હતું? આપણે અન્ય માનવ પ્રજાતિઓ સાથે સંવનન કરીને એક વિશાળ સુખી પરિવાર બની ગયાં હતાં કે પછી આપણે આપણા પિતરાઈઓને વિનાશ તરફ ધકેલી દીધાં હતાં?
આનો ફેંસલો હજુ બાકી છે. નવા નવા પુરાવાઓ આવતા રહે છે અને વાદ-પ્રતિવાદ થતો રહે છે. જો કે એક ઉત્તમ સંભાવના એવી છે કે બંને થીયરીઓ આંશિક રીતે સાચી છે. હવે પછી આપણે જોઈશું કે સેપિયન્સ કેવી રીતે અન્ય માનવો કરતાં કંઇક અંશે ચડિયાતા હતાં અને કેવી રીતે તે પૃથ્વી પર વર્ચસ્વ જમાવી શક્યાં?
{{Poem2Close}}
 
=== ૨. માનવ ઇતિહાસમાં સંજ્ઞાત્મક ક્રાંતિને (Cognitive Revolution) મગજના વિકાસની ક્રાંતિ કહેવાય છે. હોમો સેપિયન્સે એમાં વિચાર કરવાની અને કોમ્યુનિકેશન કરવાની આવડત કેળવી હતી, જેના કારણે તે પૃથ્વી પર ફતેહ મેળવી શક્યાં હતાં. ===
{{Poem2Open}}
સેપિયન્સ લગભગ 150,000 વર્ષ પહેલાં વિકસિત થયાં હતાં. અમુક હજાર વર્ષો સુધી, તેઓ પૂર્વ આફ્રિકામાં મોટાભાગે પોતાનામાં જ મસ્ત રહ્યાં હતાં. તેમણે ન તો કોઈ અસાધારણ કળાનું સર્જન કર્યું હતું કે ન તો જટિલ ઓજારોનું. એક તબ્બકે, તેમણે ઉત્તરમાં સ્થળાંતર કરીને નિયન્ડરથલ્સ સાથે લડાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો. એમાં સેપિયન્સ પરાજિત થયા અને પાછા ઘર ભેગા થઈ ગયા. નિયન્ડરથલ્સ બીજાં 30,000 વર્ષો સુધી મધ્ય પૂર્વ પર રાજ કરતાં રહ્યાં.
જો કે, 70,000 વર્ષો અગાઉ, કશુંક અવિશ્વસનીય બન્યું. સેપિયન્સ જે કરતા હતા તેમાં પ્રચંડ ફેરફાર આવ્યો. તેમણે નૌકાઓ, દીવા-બત્તીઓ અને તીર-કામઠાં બનાવાનું શરૂ કર્યું. તેમણે પ્રગતિશીલ અને મોટી બિરાદરીઓ ઊભી કરી અને વેપારી તંત્રો સ્થાપ્યાં. સેપિયન્સે શિકાર કરવાની તેમની વિવિધ રીતને  સુધારી અને એ જ્યાંથી પણ પસાર થયાં, પાછળ વિનાશનો લાંબો લિસોટો છોડતાં ગયાં.
સેપિયન્સ જયારે બીજી વાર આફ્રિકા બહાર ગયા, ત્યારે ફરી એકવાર નિયન્ડરથલ્સ સાથે બાખડ્યા. આ વખતે, તે જીતી ગયા. તેમણે મધ્ય પૂર્વને સર કર્યું એટલું જ નહીં, અન્ય માનવ પ્રજાતિઓને પૃથ્વી પરથી નાબૂદ કરી.
સેપિયન્સમાં અચાનક આ શૂરાતન કેવી રીતે આવ્યું તેનું પૂરું ચિત્ર જાણવા મળતું નથી, પરંતુ તેમના મગજની રચનામાં કંઈક થયું હતું, જેને આપણે કોગ્નેટિવ રીવોલ્યુશન નામની ઉત્ક્રાંતિક ઝલાંગ તરીકે ઓળખીએ છીએ. એ પહેલાં, આપણાં મગજ નિયન્ડરથલ્સ જેવાં જ હતાં. પરંતુ, સૌથી સ્વીકૃત થીયરી કહે છે તે પ્રમાણે, આપણાં જીન્સમાં પરિવર્તન (genetic mutation) થયું, જેથી આપણી આંતરિક રચના બદલાઈ ગઈ અને આપણી વિચારક્રિયા, શીખવાની ક્રિયા અને યાદશક્તિમાં સુધારો થયો.એ એક સુખદ અકસ્માત હતો!
જો કે, કોગ્નેટિવ રીવોલ્યુશન કેમ થયું તે જાણવા કરતાં, મહત્તવનું એ છે કે તેની અસર શું પડી. આ યોગાનુયોગ જીનેટિક મ્યુટેશનનો સૌથી મોટો ફાયદો એ હતો કે આપણામાં ભાષાનો વિકાસ થયો. એમાં જરાય આશ્ચર્ય નથી કે હોમો સેપિયન્સનું પૃથ્વી પર પ્રભુત્વ સ્થપાયું તેમાં તેમની અટપટી ભાષાની ભૂમિકા મોટી હતી. ચાલો, એ સમજીએ.
{{Poem2Close}}
 
=== ૩. હોમો સેપિયન્સમાં જટિલ ભાષાની ક્ષમતા વિકસી તેનો ફાયદો એ થયો કે તેઓ અન્ય પ્રદેશોમાં ફેલાઈ ગયા અને સમૃદ્ધ થયાં. ===
{{Poem2Open}}
એ યાદ રાખવા જેવું છે કે ભાષાનો ઉપયોગ કરનારા આપણે એકલા જ જીવ નથી. મધમાખીઓ ગણગણાટ કરીને તેમના સાથીઓને માહિતી આપે છે કે ખાવાનું ક્યાં છે. ચિમ્પાન્ઝીઓમાં “જો, જો! ત્યાં બાજ છે!” અને “જો, જો! ત્યાં સિંહ છે!” એવું કહેવા માટે ભિન્ન ભિન્ન અવાજ કરે છે. નિયન્ડરથલ્સમાં પણ ખાલી ગણગણાટ કરતાં કોઈક પ્રકારની વધુ ભાવવાહક ભાષા હતી એવું મનાય છે.
જો કે, ભાષાની આપણી ક્ષમતા જુદી છે. બોલચાલની અન્ય પ્રજાતિઓની રીતોની સરખામણીમાં માનવીય ભાષા અવિશ્વસનીય રીતે જટિલ અને ગૂઢ છે. એટલા માટે જ સેપિયન્સનું દુનિયામાં રાજ છે -  મધમાખીઓ લુપ્તપ્રાય: છે, ચિમ્પાન્ઝીઓ પ્રાણી સંગ્રહાલયમાં પુરાયે લા છે અને નિયન્ડરથલ્સ તો ક્યારના રવાના થઈ ગયાં છે.
હોમો સેપિયન્સ સામાજિક પ્રાણી છે; આપણે સમુદાયોમાં રહીએ છીએ. એ સમુદાયોમાં ભાષાના માધ્યમથી માણસો વચ્ચે માહિતીઓનું મુક્ત આદાનપ્રદાન થાય છે. જેનો અર્થ એ થયો કે ખોરાક, પરભક્ષીઓ, જોખમો અને સમુદાયમાં બિનભરોસાપાત્ર વ્યક્તિઓ અંગેની જાણકારી તેઓ અન્ય પ્રાણીઓ કરતાં વધુ વિગતવાર રીતે અંદરોઅંદર આપલે કરે છે.
દાખલા તરીકે, કોઈ એક વ્યક્તિને ફળોથી લથબથ ઝાડ દેખાય, તો તે ભાષાની મદદથી બીજા લોકોને સટીક રીતે તે ઝાડની જગ્યા બતાવી શકે. કોઈને પરભક્ષી જાનવરની છુપાવાની જગ્યા નજરે ચઢે, તો તે તેના સમૂહના બાકીના લોકોને સાવધ કરી શકે, જેથી તેઓ એ વિસ્તારમાં ન ફરકે. આ બંને કિસ્સામાં, ગૂઢ ભાષાને કારણે સમુદાયને દેખીતી સરસાઈ મળે છે.
જો કે, ભાષાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી સમૂહના સભ્યો વચ્ચે સમાન સમજણનો વિકાસ થાય છે અને એટલે જ મનુષ્યોને એક વિશિષ્ઠ પ્રાધાન્ય મળે છે.
આપણે ફરીથી મધમાખીઓ અને ચિમ્પાન્ઝીઓનું ઉદાહરણ લઈએ. મધમાખીઓ પણ વિશાળ સંખ્યામાં ભેગી થઈને મહેનત કરી શકે છે, પરંતુ તેમનો સહકાર અક્કડ હોય છે. તેમના વાતાવરણમાં નવાં જોખમો કે નવા અવસરો જેવાં પરિવર્તન આવે, તો તે પ્રમાણે તેમની સામાજિક વ્યવસ્થામાં તે અનુકૂલન સાધતી નથી.
ચિમ્પાન્ઝીઓ વધુ મુક્ત રીતે સહકાર સાધતા હોય છે, અને જે પરિવર્તન સમજમાં આવે તેને તેઓ અનુકૂળ થઈ જાય છે, પરંતુ તેમનો સહયોગ પ્રમાણમાં નાની સંખ્યામાં હોય છે, કારણ કે સહયોગ સાધવા માટે તેમણે બીજા પક્ષને ઘનિષ્ઠ રીતે જાણવો પડે. એ જો સાથે ઉછર્યા ન હોય, તો તેઓ ભેગા થઈને લડાઈ નથી કરતા અને સાથીદારના વાળમાંથી જૂ કાઢવાના તેમના ગમતા કામમાં ઘણો સમય જતો હોવાથી, મોટા સમૂહમાં આ પ્રકારનો ઘનિષ્ઠ વિશ્વાસ પેદા કરવાનું શક્ય બનતું નથી. એટલા માટે જ ચિમ્પાન્ઝીઓ પચાસ સભ્યોના સમૂહમાં જ રહે છે.
મોટી સંખ્યામાં મુક્ત રીતે સહયોગ કરી શકવા માટે સક્ષમ એક માત્ર પ્રાણી હોમો સેપિયન્સ છે, અને તેનું કારણ એ છે કે, ભાષાની આવડતના કારણે એ ભૌતિક જગતની માહિતીનું આદાનપ્રદાન કરી શકે છે એટલું જ નહીં, એ ઈશ્વર, માનવ સંસ્કૃતિ અને માનવ અધિકાર જેવા અમૂર્ત, એટલે કે કાલ્પનિક, વિચારો અંગે પણ માહિતીની આપલે કરી શકે છે.
આ વિચારોને હરારી સહિયારી મિથ કહે છે - એ માનવ મનની કાલ્પનિક પેદાશ છે, અને તે અત્યાર સુધીનું આપણું સૌથી શાનદાર સર્જન છે. તે માનવ સંસ્કૃતિની આધારશિલા છે, અને તેના કારણે જ આપણે અસરકારક રીતે સહયોગ સાધી શકીએ છીએ.
આપણે તેને થોડું વધુ સમજીએ, કારણ કે લેખકનો આ કેન્દ્રીય વિચાર છે. હરારીનો તર્ક છે કે, હોમો સેપિયન્સ પૃથ્વીના માલિક બની શક્યા છે તેનું કારણ એ છે કે તેઓ એક માત્ર એવું પ્રાણી છે જે પૈસા, ઈશ્વર અને રાજ્ય જેવી કલ્પનામાં અસ્તિત્વ ધરાવતી ચીજોના કિસ્સા-કહાનીઓનું આદાનપ્રદાન કરી શકે છે. આપણે જો સમાન કલ્પનાઓમાં માનતા હોઈએ તો, આપણે વિશાળ સંખ્યામાં સહયોગ સાધીને સમાન લક્ષ્યોની પ્રાપ્તિ માટે કામ કરી શકીએ છીએ. એટલે, એવું કહી શકાય કે એમને કલ્પનાઓમાં વિશ્વાસ રાખવાની આદત છે એટલા માટે તેઓ આટલા બધા શક્તિશાળી છે.
પૈસાનો જ દાખલો લો. પૈસાનું કોઈ ભૌતિક મૂલ્ય નથી. છતાં, આગળ વિગતે વાત કરીશું તેમ, એકવાર આપણે સામુહિક રીતે પૈસાની કલ્પનામાં માનતા થઈ જઈએ, તે પછી આપણે તેના વિનિમયની એકદમ પેચીદી વ્યવસ્થા ઊભી કરી શકીએ છીએ.
અથવા બીજી રીતે વિચારો. કલ્પના કરો કે, અમુક લાખ માનવો અસલમાં અસ્તિત્વ ધરાવતી ચીજોની બાબતમાં જ વાતો કરી શકતા હોત, તો તેમને એક લક્ષ્ય માટે ભેગા કરવાનું કેટલું અઘરું હોત! લોકો જો તેમના રાષ્ટ્રના કાનૂનોમાં માનતા ન હોય, તો કોઈ ટેક્ષ ન ભરે અને આ કાનૂન અને રાષ્ટ્ર સુદ્ધાં, વાસ્તવમાં કલ્પના જ છે!
શરૂઆતના હોમો સેપિયન્સ અંદાજે 150 સભ્યોની નાનકડી ટોળકીમાં રહેતા હતાં, પરંતુ આપણી ભાષા અને મિથ્સનો વિકાસ થઈને ફેલાવો થયો, આપણા સમુદાયોના કદમાં ધરખમ વધારો થયો: ગામડાંથી લઈને શહેરો, શહેરોથી લઈને રાજ્યો, રાજ્યોથી લઈને રાષ્ટ્રો અને રાષ્ટ્રોથી લઈને વૈશ્વિક સ્તરે પરસ્પર જોડાયેલા આધુનિક સમાજો અસ્તિત્વમાં આવ્યા.
{{Poem2Close}}
 
=== ૪. કૃષિ ક્રાંતિ દરમિયાન, માનવો શિકારીઓમાંથી ખેડૂતો બન્યા, જેનાથી તેમનો તેજીથી વસ્તી વધારો થયો. ===
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે હવે 4થી ઝલક જોઈશું, જેમાં કૃષિ ક્રાંતિની અને આપણે કેવી રીતે શિકારીઓમાંથી ખેડૂતો બન્યા તેની વાત છે.
સ્ટીકી વિચાર સાદો સીધો હોવો જોઈએ, જેથી એને ખૂબ સરળતાથી સમજાવી લોકોને ગળે ઊતારી દઈ શકાય, પણ એમ કરવામાં વધુ પડતી વિગતો, પુનરાવર્તન, પિષ્ટપેષણ પણ ન હોવી જોઈએ. નહિ તો લોકો કંટાળી જશે, તેની અસરકારકતા ઓસરી જશે.
આપણા મોટાભાગના ઇતિહાસમાં, હોમો સેપિયન્સનું રખડું જીવન રહ્યું છે. આપણા બહુમતી પૂર્વજોએ શિકાર કરીને અને વનસ્પતિ એકઠી કરીને જીવન પસાર કર્યું હતું. જ્યાં આહાર પુષ્કળ હોય ત્યાં તેઓ જતાં હતાં.
એના બદલે, લાંબા સમજૂતી-વિધાનો કરતાં, એને એક જ સાદા-સરળ વિધાનમાં સમાવી લો, કારણ કે વધારાની વિગતો તો લોકો ભૂલી જ જવાના છે, એનો ચાવીરૂપ ખ્યાલ જ મનમાં ચોંટાડવાનો છે. જેટલું કથન સાદું, સંક્ષિપ્ત, સરળ, તેટલું સમજવું સ્મૃતિ-સરલ અને સફળ !
12,000 વર્ષ આગાઉ, આ બધું બદલાઈ ગયું. આપણે જેને કૃષિ ક્રાંતિ કહીએ છીએ, તે સમયગાળા દરમિયાન જ હોમો સેપિયન્સે શિકાર કરવાનું અને સંઘરવાનું બંધ કર્યું હતું અને તેના બદલે ખેતી કરવાનું અને પશુઓ પાળવાનું શરુ કર્યું હતું. દશેક હજાર વર્ષની અંદર, લગભગ પૂરી માનવજાત ખેતી કરતી થઈ ગઈ હતી - એક અસલી ક્રાંતિકારી બદલાવ હતો.
પરંતુ એનો અર્થ એવો નહિ લેતા કે વિચાર કે વાતને, કથનને બિનજરૂરી રીતે બહેરું કરી નાખવું... દવાની કેપ્સુલ જોઈ છે ને? સ્ટ્રોંગ દવાનો પાવડર એક તદ્દન નાનાં ખોખાંમાં ભર્યો હોય ને તે પેટમાં જાય પછી ઓગળે, ચમત્કારિક અસર કરે ! વિચારને સરળ કરવાનું પણ એવું છે. હાર્દરૂપ વિચારને, અર્થ બદલ્યા વિના, સમજાવી દે એવો બનાવવો પડે. જો કે આશ્ચર્યજનક રીતે કરામતી કમાલ છે—વિચારને સ્ટીકી, ટૂંકી રીતે રજૂ કરવો.
એ થોડો કોયડો પણ છે. આજે ભલે ખેતીને આપણે સામાન્ય ગણતા હોઈએ, પણ એ સમજવું થોડું અઘરું છે કે આપણા પૂર્વજોએ કેમ શિકારી-સંગ્રહખોરની જીવનશૈલી છોડીને ખેતીકામનું જીવન અપનાવ્યું હતું.
મીડીયાકર્મીઓએ આ કૌશલ્ય-કરામત હસ્તગત કરવી જ રહી, જેથી તેઓ વાચકોનું ધ્યાન બરાબર ખેંચી શકે તેવી હેડલાઈન ઘડી શકે, અને થોડા શબ્દોમાં સમાચાર-સાર—ગાગરમાં સાગર-આપી શકે.. ખબરપત્રીઓ જાણે છે કે લેખ, રીપોર્ટ ગમે તેટલો સારો હોય તો વાચકનું ધ્યાન આકર્ષવામાં તે નિષ્ફળ જાય છે.
એક કારણ તો શ્રમનું હતું. ખેતીમાં સમય ઘણો જાય છે અને એમાં હાડકાં તૂટે છે. એક શિકારી-સંગ્રહખોર જ્યાં ચાર કલાકમાં પૂરતો આહાર એકઠો કરી શકે છે, એક ખેડૂતને સવારથી લઈને સાંજ સુધી ખેતરોમાં કામ કરવું પડે.
બીઝનેસની દુનિયામાં સાઉથવેસ્ટ એરલાઈનનું સ્લોગન ‘The Low Fare Airline’ ખૂબ સારું ઉદાહરણ છે. હવાઈસફરવાંચ્છુ યાત્રીઓ આ જ જોઈને એ જ એરલાઈનમાં બુકીંગ કરાવશે ને? આવું catchy—આપણા મન-વિચારને ઊડીને આંખે વળગે તેવું સૂત્ર-પંચલાઈન સફળતાની ગેરંટી આપે છે, વાચકના ચિત્તમાં ચોંટી જાય છે. એ એરલાઈનના ભાડાપત્રકની અન્ય વિગતો તરત ભૂલાઈ જશે અને તેની જોઈએ તેવી અસર પણ નહિ પડે. પરંતુ નાનું, ટૂંકું ને ટચ, મર્મસ્પર્શી વિધાન ચોંટી જશે.
બીજો પ્રશ્ન આહારની ગુણવત્તાનો છે. શરૂઆતની ખેતીમાં આપણા પૂર્વજો મર્યાદિત પ્રકારનાં ધાન્ય મેળવતા હતાં, જેમ કે ઘઉં, જે પચવામાંય અઘરા હતાં અને તેમાં પૌષ્ટિક તત્ત્વો તેમજ વિટામીન્સ બંનેની ગેરહાજરી હતી. હવે તેની સરખામણી વિવિધ પ્રકારનાં માંસ, સૂકા મેવા, ફળ અને માછલી, જે શિકારી-સંગ્રહખોરનો પ્રિય ખોરાક હતો.
એટલે એવું તે શું થયું કે આપણે હલકી કોટિના ખોરાક માટે લાંબા કલાકો સુધી કામ કરતાં થયાં?
બે કારણો છે. એક, કૃષિ તરફનો બદલાવ ધીમો અને ક્રમશ: હતો; પેઢી દર પેઢી એ બદલાવ જડ ઘાલતો ગયો, અને આપણને જયારે સમજાયું કે આ તો ઘણી માથાકૂટવાળું કામ છે, ત્યારે પાછા ફરવાનું મોડું થઇ ગયું હતું.  
બીજું, તેની અનેક ત્રુટીઓ હોવા છતાં, ખેતીનો સૌથી મોટો ફાયદો એ હતો કે એક ક્ષેત્રમાંથી ઘણો વધુ આહાર મળતો હતો. ખેડૂતો જમીનના એક નાનકડા ટુકડામાં મોટી સંખ્યામાં આહારયુક્ત છોડવાઓ ઉછેરી શકતા હતાં. આહારના પૂરવઠામાં વધારો થવાથી માનવ સમાજો મોટા પ્રમાણમાં વસ્તીને પોષણ આપવા સક્ષમ બન્યા. આના પરિણામે હોમો સેપિયન્સની વસ્તીનો વિસ્ફોટ થયો. કૃષિ ક્રાંતિના કારણે આપણે વધુને વધુ માણસોને, જો કે બદતર અવસ્થામાં, જીવતા રાખી શક્યા.  
વસ્તી વધારાએ પણ સમસ્યા ઊભી કરી. સંખ્યામાં આવેલા આવા ઊછાળાનો સમાજ કેવી રીતે સામનો કરે? આપણી સામે આજે પણ એ સંકટ છે, અને હવે પછી આપણે તે વિશે માહિતી મેળવીશું.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== . મોટા સમુદાયોમાં વેપારને આસાન બનાવવા માટે, માણસોએ પૈસા અને લેખન પદ્ધતિની શોધ કરી. ===
=== . A Sticky idea must be unexpected : સ્ટીકી વિચાર કે વિધાન અનપેક્ષિત હોવું ઘટે. : ===
{{Poem2Open}}
{{Poem2Open}}
કૃષિ ક્રાંતિ પહેલાંનું જીવન એકંદરે સાદું હતું. તમારી પાસે માંસ ઓછું હોય, તો તમે પાડોશીઓ પાસેથી માંગી શકતા હતાં. મોટાભાગે તમને મદદ કરતા કારણ કે તેમને પણ ભરોસો રહેતો કે ભવિષ્યમાં તેમને સમસ્યા આવશે તો તમારા તરફ હાથ લાંબો કરી શકશે.
તમારી કલ્પનામાં, સોચમાં ન હોય ને ક્યાંકથી ટપકી પડે, ને આપણે ઝીલી લઈએ તેવું હોવું જોઈએ. આપણું મગજ એવું પસંદ કરે છે કે જયારે શક્ય હોય ત્યારે તે ઓટોપાયલટ(સ્વયં-સંચાલિત) મોડ ઉપર ચાલે તો એટલી શક્તિ બચે. એનો અર્થ થયો કે આપણે મગજ ઘસવા માંગતા નથી, સંકુલ બાબતો યાદ રાખવાની તસ્દી કોણ લે? મગજ પરિચિત કે અનપેક્ષિત વસ્તુ ઉપર અવચેતન રૂપે ધ્યાન આપવાનું વલણ ધરાવતું નથી.
પરંતુ કૃષિનો વિકાસ થવાથી, એકબીજા પર ઉપકાર કરવાની ગોઠવણ સાટા પદ્ધતિમાં બદલાઈ ગઈ.
તેમ છતાં, જ્યારે અનપેક્ષિત વસ્તુ સામે આવે છે ત્યારે મગજ ધક્કા સાથે ઓટોપાયલટ મોડમાંથી બહાર આવે છે અને મેન્યુઅલ કન્ટ્રોલમાં આવી જાય છે... અને અનપેક્ષિત વસ્તુ આપણું પૂર્ણ ધ્યાન આકર્ષિત કરે છે.
કેમ?
તમે કલ્પના કરો કે વિમાનમાં ફ્લાઈટ અટેન્ડન્ટ સલામતી-સૂચનાઓનું રટ્યું-રટાવાયેલું  નિદર્શન કરાવી રહ્યાં છે કે ફ્લાઈટમાં બે દ્વાર છે, એક આગળ અને બીજું પાછળ. સીટ બેલ્ટ રીતે બાંધો, સેફ્ટી કીટ સીટની નીચે છે... વગેરે વગેરે... પરંતુ આ સૂચનાઓ ઘણી અગત્યની હોવા છતાં, અવારનવાર હવાઈયાત્રા કરનાર યાત્રીને તો એ યાદ રહી ગઈ હોય છે, તેથી તે એના પર જરા પણ ધ્યાન નથી આપતા. પણ જો એર હોસ્ટેસ એનું નોર્મલ વર્ણન અચાનક અટકાવીને એ જ વસ્તુ અનપેક્ષિત રીતે આમ કહે તો? — સાંભળો...  
કારણ કે કૃષિમાં એટલી ક્ષમતા હતી કે તે આખા સમુદાય માટે પૂરતો આહાર પેદા કરતી હતી. આહારની શોધમાં ભટકવાની પળોજણમાંથી છૂટેલા અમુક માનવોએ લોહકામ અને વણાટકામ જેવા નવા વ્યવસાય વિકસાવ્યા. આહારના બદલામાં તેમણે ચાકૂ કે પાવડા જેવાં તૈયાર ઓજારો બીજા જરૂરતમંદ ખેડૂતોને આપવાનું શરુ કર્યું.
“તમે તમારી પ્રેમિકાને છોડી જવાના ૫૦ રસ્તા જાણતા હશો, પણ આ વિમાનમાંથી બહાર જવાનો એક જ માર્ગ છે તે જુઓ...” તો બધા યાત્રીઓના કાન સરવા થઈ જશે અને આંખ એરહોસ્ટેસ ઉપર ચોંટી જશે... જોયું? કેટલી ઝડપથી લોકો રુટીન ચીજોને અવગણવા લાગે છે?
જો કે, થોડા જ સમયમાં સાટા પદ્ધતિ પણ અપર્યાપ્ત સાબિત થઈ.
માનવોનો વ્યાપાર કારોબાર વધ્યો એટલે એવા માણસોને શોધવાનું પણ અઘરું થવા લાગ્યું, જેને તમારો માલ જોઈતો હોય અને તમને એનો માલ જોઇતો હોય. દાખલા તરીકે, કોઈને ચાકૂ આપીને  બદલામાં સુવ્વરનું માંસ લેવું હોય, અને પેલા પાસે પૂરતાં ચાકૂ હોય તો શું કરવાનું? અથવા ચાકૂ જોઈતું હોય, પણ તેની પાસે સુવ્વર ન હોય તો? કદાચ એ એવું વચન આપે કે તું મને અત્યારે ચાકૂ આપ, હું તને ભવિષ્યમાં માંસ આપીશ પણ તેની શી ખાતરી કે તે વચન પાળશે?
આવી સમસ્યાઓના ઊકેલના ભાગરૂપે, ઈ..પૂર્વે 3,000 વર્ષ પહેલાં, હોમો સેપિયન્સે લેખન પદ્ધતિ અને પૈસાની શોધ કરી હતી.
આવું કરવાવાળા મેસોપોટેમિયાના સુમેરિયન લોકો પહેલા હત. અટપટા વ્યાપાર કારોબારની માહિતીને યાદ રાખવા માટે તેમણે માટીની તકતીઓ પર લેવડદેવડની નોંધ કરવાનું શરુ કર્યું હતું. તેના માટે તેઓ સરળ આર્થિક ચિન્હોનો ઉપયોગ કરતાં હતાં. એ જ સમયની આસપાસ, તેમણે જવના ધાન્યનો પૈસા તરીકે ઉપયોગ શરુ કર્યો હતો.
મતલબ કે, સુવ્વરનો ઉછેર કરતો ખેડૂત સુવ્વરના બદલામાં જવ મેળવે અને એ જવ બીજા કોઈને આપીને તેને જે જરૂર હોય તે ચીજ મેળવે. અથવા તેણે જો ભવિષ્યમાં સુવ્વર આપવાનું વચન આપ્યું હોય, તો તમે તેને લખી રાખો.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૬. સામ્રાજ્યો અને ધર્મના ઉદયથી માનવો વૈશ્વિક એકીકરણ તરફ પ્રેરાયા. ===
=== . Curiosity gaps help make an idea stick : ઉત્સુકતાની તૂટ, વિચારને સ્ટીકી બનાવવામાં મદદ કરે છે :===
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે હમણાં જોયું તે પ્રમાણે, લેખન અને પૈસાની શોધથી આર્થિક વ્યવહારો કરવાનું સરળ બન્યું અને આર્થિક છેતરપીંડી પણ અટકી. એનો અર્થ એવો પણ નથી કે અર્થતંત્રો સરળ અને સક્ષમ બની ગયાં. વાસ્તવમાં, સમાજો અને અર્થતંત્રો જેમ જેમ વિકસ્યાં, તેમ તેમ તેનું નિયંત્રણ અને નિયમન કરવાનું અઘરું થવા લાગ્યું.
લોકોનું ધ્યાન આકર્ષવું અને ટકાવી રાખવું એ વિચાર-પ્રસારની બે મુખ્ય ચેલેંજ છે. આ બે અવરોધોને જીતવા ઉત્સુકતાની તૂટ-ગેપનો ઉપયોગ થઈ શકે.
એટલે માનવ સમાજોએ શું કર્યું?
લોકો દૈનિક જિંદગીની સામાન્ય બાબતોને ઓટો-પાયલટ(સ્વચાલિત) મોડમાં ચાલવા દેવાનું પસંદ કરે છે કારણ કે તેઓ માને છે કે તેમને જાણવા જેવી બાબતો તો તેઓ ઘણી સારી રીતે જાણતા જ છે. આથી કોઈનું ધ્યાન ખેંચવાનો સૌથી વધુ અસરકારક માર્ગ- તેઓ શું હજી નથી જાણતા તે બતાવવાનો છે. આમ કરવાથી તેઓ સ્વચાલિત મોડમાંથી બહાર આવી જશે અને જાણવા ઉત્સુક બનશે કે, હેં, હું શું નથી જાણતો? મારી સમજ કે જ્ઞાનમાં કઈ જગ્યા ખાલી છે? તો તો મારે જાણવું જ જોઈએ, ભલે આગાઉ મને આમાં રસ નહોતો પડ્યો, પણ હવે તો મારે જાણવું જ પડશે.
તેમણે માણસોએ કેવી રીતે વ્યવહાર કરવો તે સૂચિત કરતા નિયમો બનાવ્યા, અને સત્તાની એવી વ્યવસ્થાઓ ઊભી કરી, જે સુનિશ્ચિત કરે કે માણસો એ નિયમોનું પાલન કરે. આ રીતે ચડતા-ઊતરતા દરજ્જાવાળા એવા સમાજો અસ્તિત્વમાં આવ્યા, જેમાં સૌથી ઉપર રાજા કે સમ્રાટ હોય, જે બીજા બધા પર શાસન કરે.
ડીટેક્ટીવ  નૉવેલ આનું સરસ ઉદાહરણ છે. એવા પોઈંટ ઉપર ચેપ્ટર કે એપિસોડમાં વળાંક લાવે કે એમ થાય કે હવે શું આવશે? ઇંતેજારી, જિજ્ઞાસા, ધારણા જાણવાનો સળવળાટ ! દર્શક કે વાચક અનુમાન કરતો થઈ જાય છે. આ જિજ્ઞાસા-ગેપ ટેકનિક એવી તો સફળ થાય છે કે ગોસીપ મેગેઝીન્સ સેલીબ્રીટીના ફોટા કે વિધાનો કવર પેજ ઉપર છાપીને તેનું વેચાણ વધારી લે છે. તમે એ મેગેઝીન લઈ, ખરીદીને વાંચો નહિ ત્યાં સુધી તમને ચેન નહિ પડે. ક્યૂરીયોસીટી ગેપને સંતોષવાની એકમાત્ર ચાવી એ સ્ટોરી વાંચી લેવી એ જ છે.
આજકાલ આપણે ભૂતકાળની રાજાશાહીઓ અને સામ્રાજ્યોને ભલે આપખુદ અને ક્રૂર ગણતા હોઈએ, પણ એ યાદ રાખવું જરૂરી છે કે રાજકીય, સામાજિક અને આર્થિક સ્થિરતા લાવવામાં તેમની બહુ મોટી ભૂમિકા હતી. તેમણે એક અસરકારક વહીવટીતંત્ર ઊભું કર્યું હતું, જેણે નિયમો અને પ્રથાને એકરૂપ કર્યા હતાં.
તો આ ક્યૂરીયોસીટી ગેપ માટે કંઈક અણધાર્યું અવનવું, અપેક્ષા બહારનું સર્જવું પડે. એ માટે આશ્ચર્યજનક આંકડા કે હકીકતો બહુ કામ આવશે. કોઈપણ વિચારને ધમાકેદાર રીતે રજૂ કરવા, ઉઘાડ આપવા તે ઉપયોગી થશે. દા.. “શા માટે આપણા ૪૦% ગ્રાહકો, આપણા વેચાણનો ૧૦% હિસ્સો બનાવે છે?” તરત વાચકના/દર્શકના મનમાં ચોંટી જશે અને તેઓ મુખ્ય વિચાર વિશે વધુ જાણવા આતુર બનશે.
એક જ દાખલો લઈએ. ઈ.સ. 1776માં, 10 લાખ જેટલા નિવાસીઓ સાથે બેબીલોન દુનિયાનું સૌથી મોટું સામ્રાજ્ય હતું. તેને સુચારુરૂપે ચલાવવા માટે અને એક સમાન વ્યવસ્થા પ્રદાન કરવા માટે, બેબીલોનિયન રાજા હમ્મુરાબીએ અમુક કાયદાઓ બહાર પાડ્યા હતાં, જે ‘હમ્મુરાબી સંહિતા’ તરીકે ઓળખાય છે.
કાનૂની સંહિતાના માધ્યમથી આખા સામ્રાજ્યમાં લોકોને સમજણ આપવામાં આવી હતી કે શેની અનુમતિ છે અને શેની નથી. તેમાં ચોરી, હત્યા અને કરવેરા જેવા વિષયો આવરવામાં આવ્યા હતા. સામ્રાજ્યની સીમાઓમાં લોકો જ્યાં પણ અવરજવર કરે, તેમને ખબર હતી કે કયા કાયદા અને પ્રથાને અનુસરવું.
કાયદાઓની ખબર હોય એનો અર્થ નથી કે તેનું પાલન પણ થતું હોય. કાયદાઓને લાગુ કરવા માટે સમ્રાટો અને રાજાઓ માટે જરૂરી હતું કે લોકો તેમની સત્તાને સ્વીકારે- અને તે કરવાનો શ્રેષ્ઠ રસ્તો ધર્મનો હતો. રાજા હમ્મુરાબીને આની બરાબર ખબર હતી, અને તેણે તેના શાસનને કાયદેસર પૂરવાર કરવા માટે ઘોષણા કરી કે મેસોપોટેમિયાની પ્રજા પર શાસન કરવા માટે ઈશ્વરે તેની નિયુક્તિ કરી છે. લોકો જો એવું માને કે તેમના શાસકની પસંદગી દિવ્ય શક્તિ દ્વારા થઈ છે, તો તેમનામાં સામ્રાજ્યવાદી શાસનની સ્વીકૃતિ વધુ હશે. અહીં આપણને ફરી એકવાર જોવા મળે છે કે સહિયારી મિથ 10 લાખ લોકોના સામ્રાજ્યને જોડી રાખવામાં કામ આવી હતી.
સામ્રાજ્યોનો વિસ્તાર જેમ જેમ વધ્યો, તેમ તેમ તેમાં જે ધર્મોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, તેનાં વ્યાપ અને શક્તિ બંને વધ્યાં. ક્યારેક જોર-જબરદસ્તીથી, ક્યારેક ઉત્તરોત્તર આત્મસાત કરવાની પ્રક્રિયાથી, સામ્રાજ્યવાદી શાસને વિભિન્ન વંશીય અને ધાર્મિક જૂથોને એક વિશાળ સંસ્કૃતિના વાડામાં પૂર્યાં.  
{{Poem2Close}}
{{Poem2Close}}


=== . વૈજ્ઞાનિક ક્રાંતિએ માનવજાતને આધુનિક બનાવી અને નવી ટેક્નોલોજી એ, સામ્રાજ્યવાદ અને આર્થિક પ્રગતિનો રસ્તો ખોલ્યો ===
=== . sticky ideas are concrete and descriptive : સ્ટીકી વિચારો મૂર્ત અને વર્ણનાત્મક હોય છે...===
{{Poem2Open}}
{{Poem2Open}}
સોળમી અને સત્તરમી સદીમાં, માનવજાતિ મહત્વપૂર્ણ પરિવર્તનમાંથી પસાર થઈ. સમગ્ર યુરોપમાં એક વૈજ્ઞાનિક ક્રાંતિ ફૂંકાઈ, અને પ્રગતિ માટે માત્ર ઈશ્વર પર નિર્ભર રહેવાને બદલે, માણસોએ વિચારવાનું શરુ કર્યું કે સમાજને જાતે બહેતર બનાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કેવી રીતે થઈ શકે.
લોકો પોતાને અમૂર્ત રીતે અભિવ્યક્ત કરવા માગતા હોય છે. વિષય વિશે જેટલું આપણે વધારે જાણીએ, તેટલું આપણે તેને અમૂર્ત રીતે સમજવાનું શોધીએ છીએ. આનું મુખ્ય કારણ, ઘણા લોકોને પોતાને શ્રોતાના પેંગડામાં(દૃષ્ટિકોણમાં) પગ મૂકવાનું મુશ્કેલ લાગે છે. “હું જે બોલું/કહું છું તે બીજાને કેવું લાગશે?”
સંશોધન, પ્રયોગો અને નિરીક્ષણના વૈજ્ઞાનિક સિદ્ધાંતોને લાગુ કરીને, લોકોએ દવા, ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર જે વાંક્ષેત્રોમાં એવી નોંધપાત્ર છલાંગ લગાવી કે એ દરેક પ્રગતિ પછી સમાજ રહેવા માટે વધુ સારો બનતો ગયો.
આ અસરનું એક સુંદર દૃષ્ટાંત આ છે : એક પ્રાયોગિક નિદર્શન છે—એક જણને ટેબલ ઉપર આંગળીથી ટેપીંગ કરી એક જાણીતી ધૂન/ગીત વગાડી (જીંગલ બેલ, જીંગલ બેલ) ધારવાનું કહ્યું. અને બીજાને તે ધૂન-ગીત ઓળખવાનું કહ્યું. કયું ગીત વગાડ્યું?– હવે પેલા શ્રોતાએ તો ટેબલ પર આંગળીથી વગાડેલું જ સાંભળવાનું હતું, વગાડનારે પણ ગીત મનમાં રાખવાનું હતું, ગણગણવાનું નહિ. આથી, ટેપર્સ અનુમાન કરે કે, સામાન્ય રીતે શ્રોતાઓએ ૫૦% ધારણા સાચી કરે છે, જ્યારે વાસ્તવિક આંકડો અઢી ટકા-૨.૫% જ છે.
બાળ મૃત્યુદરનો દાખલો લો. ભૂતકાળમાં, સમાજના સૌથી ધનાઢ્ય સભ્યો માટે પણ બે કે ત્રણ બાળકો અકાળે મૃત્યુ પામવાનું સામાન્ય હતું. વિજ્ઞાનના કારણે આજકાલ, સૌના માટે શિશુ મૃત્યુદર પ્રત્યેક 1,000 લોકોમાંથી માત્ર એકનો છે.
અહીં પ્રશ્ન એ છે કે લોકો ભૂલી જવાનું વલણ ધરાવે છે કે પોતે જેટલું જાણે છે તેટલું પેલો શ્રોતા જાણતો નથી, પછી તે કોઈ મનમાં રહેલી ધૂન હોય કે કોઈ વિચાર હોય.
વિજ્ઞાનની શોધથી માત્ર માનવ સ્વાસ્થ્યને જ ફાયદો થયો એવું નથી, યુરોપીયન સરકારોને ઝડપથી ખ્યાલ આવી ગયો હતો કે અર્થતંત્રો માટે પણ તે ફાયદાકારક છે. રાજાઓ અને સમ્રાટોએ નવા વિચારો અને સંસાધનોને શોધવા માટે વૈજ્ઞાનિકો અને શોધકો પર નાણાંનો વરસાદ કર્યો.  
આવી અસર શાબ્દિક પ્રત્યયાનમાં પણ લાગુ પડે છે : અમૂર્ત શબ્દો મેસેજ પાઠવે છે અને ટેબલ ઉપરનું ટેપીંગ કોઈ ધૂન પાઠવે છે. માત્ર મૂર્ત અને સમજક્ષમ શબ્દોથી જ મેસેજ સમજાશે એવી આપણને ખાત્રી હોય છે.
સોળમી સદીમાં, ક્રિસ્ટોફર કોલંબસની એટલાન્ટિક પારની બહુ જાણીતી યાત્રાએ, યુરોપીયનોના મનમાં વૈજ્ઞાનિક પદ્ધતિનું મૂલ્ય જેટલું અંકિત કરી દીધું હતું, તેટલું બીજી કોઈ ઘટનાએ નથી કર્યું. તેના સંશોધનને ટેકો આપવાના બદલામાં રાજાને સોના અને ચાંદી જેવાં મૂલ્યવાન સંસાધનોથી ભરપૂર વિશાળ સામ્રાજ્ય મેળવ્યું – અને યુરોપીયન સત્તાઓમાં તેમના નકશાઓમાં ખાલી પડેલી અન્ય જગ્યાઓ ભરવાની તેજ દોડ શરૂ થઈ.
તો સાથોસાથ, કોઈક મુદ્દાને પાઠવવા કે સમજાવવા, વર્ણનાત્મક કલ્પના વડે ઉદાહરણ આપવાં ઉપયોગી થઈ પડે છે... મૂર્ત અને દૃષ્ટિગમ્ય-વર્ણનાત્મક અભિવ્યક્તિઓ માત્ર સમજવામાં સહેલી હોય છે એટલું જ નહિ, તે સ્ટીકી-મર્મસ્પર્શી પણ હોય છે.
શાસકોને સમજાયું કે જો તેઓ નવા વિશાળ પ્રદેશોને જીતવા અને નિયંત્રિત કરવા માંગતા હોય, તો ખ્રિસ્તી ધર્મગ્રંથ અને પ્રાચીન મૌખિક પરંપરાઓને આગળ કરવાની જૂની પદ્ધતિઓ ખાસ ઉપયોગી થશે નહીં. તેના બદલે, તેમણે ભૂગોળ, સંસ્કૃતિઓ, ભાષાઓ, આબોહવા, વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને નવા પ્રદેશોના ઇતિહાસ ઢગલાબંધ વૈજ્ઞાનિક માહિતીઓ મેળવવી પડશે.
નક્કરતા કે મૂર્તતા એટલે વાસ્તવિક ઘટના કે લોકો વિશે વાત કરવામાં બિનજરૂરી ટેકનિકલ પારિભાષિક શબ્દવલિનો ઉપયોગ ટાળવો. રીટેલ વર્કરે માત્ર ઉત્તમ ગ્રાહક સેવા જ નથી પૂરી પાડી, તેમણે તો સ્ટોરની બીજી શાખા ઉપરથી ખરીદેલા શર્ટ ઉપર પણ ગ્રાહકને રીફંડ આપ્યું છે.
યુરોપીયન અર્થતંત્રોનો વિકાસ અન્વેષણ અને વૈજ્ઞાનિક શોધોના કારણે થયો હતો. અને આ સામ્રાજ્યવાદી વિસ્તરણે, જીવન જીવવાની ઘણી દેશી શૈલીઓને ખતમ કરવાની સાથોસાથ, વૈશ્વિક સામ્રાજ્યો અને વેપારનાં તંત્રોની સ્થાપના કરીને છુટાછવાયા વિશ્વને ઘનિષ્ઠ રીતે ગૂંથાયેલા સમાજોમાં જોડ્યું હતુ.  
‘દ્રાક્ષ ખાટી છે’ વાળી શિયાળની વાર્તા યાદ છે ને? શિયાળે તેનો મતલબ પાર પાડવા એના સ્વાદ બદલી નથી નાખ્યા, તેણે તો પોતાની જાતને મનાવી લીધી કે જે દ્રાક્ષ એની પહોંચમાં જ નથી, તે ખાટી છે, ખરાબ છે.(ન મળી એટલે. બાકી ખાવા મળી ગઈ હોત તો એને એ ખાટી છે એમ ન કહેત). આમ વધુ મૂર્ત અને સારી રીતે સોદાહરણ સમજાવેલ વિચાર, વધુ જલ્દીથી સમજાઈ જાય અને ઝડપથી પાસ ઓન પણ થઈ જાય છે.  
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૮. મૂડીવાદમાં તેના કેન્દ્રવર્તી વિશ્વાસ સાથે, આજનો વૈશ્વિક સમાજ યુરોપીયન સામ્રાજ્યવાદનો વારસો છે. ===
=== . A sticky idea must be credible : સ્ટીકી વિચાર વિશ્વસનીય હોવો જોઈએ :===
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે હવે 8મી ઝલક પર આવ્યા છીએ. આપણી સફરના આ પડાવ પર, આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે મૂડીવાદમાં આપણા વૈશ્વિક સમાજનો કેન્દ્રવર્તી વિશ્વાસ કેવી રીતે યુરોપીયન સામ્રાજ્યવાદની દેન છે.
સામાન્ય રીતે એવું હોય છે કે વિચારો જો આધારભૂત અને વિશ્વસનીય હોય તો જ તે પ્રસરે છે, નહિ તો લોકો તરત તેને ભૂલી જાય અથવા સ્મૃતિમાંથી કાઢી નાખે.
તો, આપણે જોયું કે ઘણી યુરોપીયન સરકારોએ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ તેમના સામ્રાજ્યમાં અને નફામાં વધારો કરવા કર્યો હતો- અને તેમાં તે સફળ રહી હતી.ઓગણીસમી સદી સુધીમાં, એકલા બ્રિટિશ સામ્રાજ્યએ એક ચતુર્થાંશ કરતાં વધુ વિશ્વને આવરી લીધું હતું.
તો, વિચારની વિશ્વસનીયતા જન્માવવાના પણ કેટલાક માર્ગો છે : એક અનુભવસિદ્ધ પદ્ધતિ છે કે એની પાછળ કોઈક તજજ્ઞ, જાણીતા વિદ્વાનનું નામ હોય, બેકઅપ હોય. તજજ્ઞ કોઈ સફેદ કોટ-સજ્જ ડૉક્ટર કે લેબમાં પ્રયોગરત વૈજ્ઞાનિક હોય એ જરૂરી નથી. દા.. ધૂમ્રપાન-વિરોધી અભિયાનના પોસ્ટરમાં, દસ વર્ષની ઉંમરથી ધૂમ્રપાનની લતમાં ફસાયેલી, વીસ વર્ષની કેન્સરગ્રસ્ત મહિલાનો ફોટો, નામ વગેરે મૂકાય. તેને બીજાં ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય તે ખૂબ નબળી પડી ગયેલી અને યુવાન ઉંમરમાં જ ઘરડી થઈ ગયેલી દેખાતી હોય તો જોનારને એ જાહેરાતમાં ભરોસો ન બેસવાને કોઈ કારણ નથી. એનો ફોટો જ એની દુર્દશા દર્શાવતો હોય તો દર્શક ધૂમ્રપાનની ખરાબ અસરથી વાકેફ થાય જ છે.
આવી વિશાળ પહોંચ સાથે, યુરોપીયન દેશોએ તેમના વિચારો વિશ્વના દરેક ખૂણામાં ફેલાવ્યા હતા.પરિણામે, સ્થાનિક પ્રથાઓ, સંસ્કૃતિઓ અને નિયમો પર પશ્ચિમી ધર્મો, લોકતંત્ર કે વિજ્ઞાન જેવાં યુરોપિયન ધોરણો આધારિત વિશાળ-સંસ્કૃતિઓ હાવી થઈ ગઈ હતી. યુરોપિયન સામ્રાજ્યો તો ઘણા સમયથી નષ્ટ થઇ ગયેલાં છે, પણ ઘણાં રાષ્ટ્રો હજુ પણ તેમના સાંસ્કૃતિક વારસા સાથે જીવી રહ્યાં છે.  
લોકો આવા અસરગ્રસ્ત, વાસ્તવિક ઉદાહરણોથી માનતા હોય છે. એમાં અવિશ્વાસને અવકાશ નથી. વાતમાં વિશ્વસનીયતા વૃદ્ધિનો બીજો માર્ગ છે—દાખલા-દલીલ, આંકડા-આકૃતિ-હકીકતો સાથે મુદ્દાને સમજાવવો, શરત એટલી કે તે નક્કર વાસ્તવિક અને મૂર્ત ચિત્ર રજૂ કરતાં હોવાં જોઈએ... આવા આંકડાના અસરકારક ઉપયોગનું ઉદાહરણ છે—યુદ્ધ-વિરોધી અભિયાન—જેણે દાવો કર્યો છે કે જાપાનના હીરોશિમા ઉપર ઝીંકાયેલા પરમાણુ બોમ્બ કરતાં વધુ પાંચહજાર ગણો વિનાશક વિસ્ફોટ હાલમાં દુનિયાની સંયુક્ત અણુતાકાત ધરાવે છે. આવું કહેવાથી શ્રોતાને લાગે કે હા, ખરેખર જાપાનનો વિનાશ તો મહાભયંકર હતો જ, પણ તેનાથીયે પાંચહજાર ગણો અણુસંહાર તો સૃષ્ટિને તબાહ કરી દે તેવો હોઈ શકે, એની તો કોઈ ગણતરી જ ન થઈ શકે... અકલ્પનીય ! આથી આ અભિયાન પાછળનો મુખ્ય વિચાર વધુ દૃઢ થાય, ચોંટી જાય દિમાગમાં કે ભાઈ, સાચ્ચે જ અણુશક્તિના વિનાશક સંયોજનમાં દુનિયા આજે બહુ આગળ નીકળી ગઈ છે ! આ આંકડાકીય વિગતો એવી આકર્ષક અસર કરતી હોય છે કે પછી જે કોઈ એ જાણે, સાંભળે તે એને બીજાને કહેવા પ્રેરાય છે કે અણુવિનાશની આટલી ભયાનકતા છે, તમને ખબર છે? અને આવા દર્શકો-શ્રોતાઓનો ઉપયોગ વાતની વિશ્વસનીયતા વધારવા સંદર્ભ તરીકે થાય છે. અમેરિકન પ્રમુખીય ઉમેદવાર રોનાલ્ડ રેગને તેમના મતદાતાને સીધા સંબોધતાં પૂછેલું: “તમે તમારી જાતને પૂછો કે ચાર વર્ષ પહેલાં તમે જે સ્તરે હતા, તેના કરતાં આજે વધુ સારા છો કે નહિ?” સામાન્ય રીતે દરેકે પ્રગતિ તો કરી જ હોય છે ને? એટલે રેગનનો સવાલ હકારાત્મક વલયો જન્માવી જાય. તેની વાતમાં મતદાતા આવી જાય... કારણ કે લોકોને અન્ય તજજ્ઞોએ આપેલા અભિપ્રાય કે મૂલ્યાંકનો કરતાં પોતે પોતાના સ્વાનુભવે તારવેલાં મંતવ્યો ઉપર વધુ મમત્વ ને વિશ્વાસ હોય છે... તેથી જો શ્રોતાઓ વ્યક્તિગતરૂપે રેગનના વિધાનને સમર્થન આપતા હોય તો તે વધુ વિશ્વસનીય બની રહે છે.
આમાંથી સૌથી મોટું વૈશ્વિક સાંસ્કૃતિક ધોરણ મૂડીવાદ છે. યુરોપીયન સામ્રાજ્યોના પ્રતાપે, વિશ્વભરમાં લોકો પૈસાનાં મહત્વ અને શક્તિમાં માને છે.
આજકાલ મોટાભાગના લોકોનું જીવન, પછી ભલે તે બ્રાઝિલ અથવા ભૂતાન, કેનેડા અથવા કંબોડિયાના હોય, પૈસા અને ભૌતિક સંપત્તિની આસપાસ ફરે છે; આપણે સૌ આપણી આવકને મહત્તમ કરવા માંગીએ છીએ અથવા કપડાં અને ગેજેટ્સમાં આપણી સંપત્તિને પ્રદર્શિત કરીએ છીએ.  
વાસ્તવમાં, વિજ્ઞાનની મદદથી, વૈશ્વિક મૂડીવાદની શક્તિ અને પહોંચ અન્ય ઘણી વૈશ્વિક સંસ્કૃતિઓને નષ્ટ કરી રહી છે  ખાસ કરીને ધર્મને.  
આધુનિક વિજ્ઞાને ઘણા ધાર્મિક સિદ્ધાંતોને ખોટા ઠેરવ્યા છે. મોટાભાગના લોકો હવે માનતા નથી કે ભગવાને સાત દિવસમાં વિશ્વની રચના કરી હતી; આપણે હવે કુદરતી પસંદગી (natural selection) દ્વારા ઉત્ક્રાંતિના ડાર્વિનના સિદ્ધાંતમાં માનીએ છીએ.
જેમ જેમ ધર્મની સત્યતા સામે પ્રશ્ન થાય છે, મૂડીવાદી વિચારધારા રંગમાં આવી જાય છે. એટલે, પરલોકમાં સુખની રાહ જોવાની પરંપરાગત માન્યતાના સ્થાને, હવે આપણે પૃથ્વી પર વધુને વધુ આનંદ લૂંટવા પર ધ્યાન આપીએ છીએ. એટલા માટે જ, આપણને ખુશ કરે તેવાં ઉત્પાદનો અને સેવાઓની આપણે વધુને વધુ ખરીદી અને વપરાશ કરીએ છીએ.  
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૯. માનવજાતિ આપણા વૈશ્વિક સમયમાં આટલી બધી સુખી ક્યારેય નહોતી. ===
=== . Emotional Appeals inspire people to action : લાગણીભરી અપીલ લોકોને કાર્યાન્વિત કરે છે :===
{{Poem2Open}}
{{Poem2Open}}
વૈશ્વિકરણ નિશ્ચિતપણે કૂચ કરી રહ્યું છે, પરંતુ તેનાથી દરેક જણ ખુશ નથી. વૈશ્વિકરણના ટીકાકારો દાવો કરે છે કે, અન્ય બાબતો ઉપરાંત, તે સાંસ્કૃતિક વિવિધતાને ક્ષીણ કરે છે અને સમગ્ર વિશ્વને એક નીરસ, એકસરખી એકતામાં ફેરવે છે.
આફ્રિકાનાં ભૂખે મરતાં બાળકોને મદદ પહોંચાડવાની લોકોને કરાતી અપીલમાં બે શક્ય અભિગમો છે : કાં તો દરરોજ કેટલાં બાળકો ભૂખે સૂએ છે ને કેટલાં મરી જાય છે તેના લાખોમાં આંકડા હકીકતો ખૂબ પ્રભાવક રીતે દર્શાવો, અથવા એક-બે નાગાં-પૂગાં, સૂકલકડી છોકરાંનો પેટનો ખાડો બતાવતાં અસરકારક ચિત્રો મૂકો કે- ‘ધ્યાનથી જુઓ, આ અભાવગ્રસ્ત આત્માના પેટનો ખાડો તમારા એક રૂપિયાના દાનથી પૂરી શકાય તેમ છે... ટીપે ટીપે સરોવર ભરાય... એક એક રૂપિયો જોડતાં આવાં હજારોની આંતરડી ઠરશે..! બોલો દાન દેશો ને?’
પ્રકારની ટીકાઓ હોવા છતાં, વૈશ્વિકરણનો એક મુખ્ય ફાયદો છે: તે વિશ્વને વધુ શાંતિપૂર્ણ બનાવવા માટે મદદ કરી રહ્યું છે.
પહેલો આંકડાકીય અભિગમ મનના પૃથક્કરણાત્મક ભાગને સ્પર્શસે, જો આંકડા વાસ્તવિક હશે તો વિશ્વાસ પડશે કે ચાલો ભાઈ, વાત તો સાચી છે પણ ત્યારે તમે કાંઈ એક્શન લેતા નથી. દાન કરવાનું મન બને ખરું પણ ખિસ્સામાં હાથ જતો નથી...
આધુનિક રાષ્ટ્રો તેમની સમૃદ્ધિ માટે એકબીજા પર આધાર રાખે છે. વૈશ્વિકરણની દુનિયામાં, વેપાર અને રોકાણોનું તંત્ર વિવિધ દેશોમાં ફેલાયેલું હોવાથી, એક ક્ષેત્રમાં યુદ્ધ થાય અથવા અસ્થિરતા આવે, તો સૌને તેની આર્થિક અસરો નડે છે.
જ્યારે બીજો અભિગમ તમારી લાગણીને હૃદયને સ્પર્શી જાય છે. કંગાલ બાળકનું, દયામણું-બિહામણું ચિત્ર જોઈ તમને માનવતાવશ નાનું તો નાનું પણ દાન કરવાનું, દાનપેટીમાં રૂપિયો નાખવાનું મન ચોક્કસ થાય ને હાથ ખિસ્સામાં ચાલ્યો જાય છે. તમને કાર્યની પ્રેરણા થાય છે... આનું કારણ, આપણાં કાર્યો પાછળ તર્ક, બુદ્ધિ અને આંકડાઓ કરતાં આપણા હૃદયની લાગણીનું બળ વધુ પ્રભાવી હોય છે. એ જ ચાલક બળ બને છે.
પરિણામે, લગભગ તમામ અમેરિકન, યુરોપિયન અને એશિયન નેતાઓને વિશ્વ શાંતિ જાળવી રાખવામાં રસ છે. 1945 પછી, કોઈ પણ માન્યતાપ્રાપ્ત સ્વતંત્ર રાષ્ટ્ર પર આક્રમણ કરીને તેને પચાવી પાડવામાં આવ્યું નથી. જો તમે એ વિચાર કરો કે બીજા વિશ્વયુદ્ધના અંત પહેલાં દુનિયા કેટલી અવિશ્વસનીય રીતે હિંસક હતી, તો એ સ્પષ્ટ થઈ જાય છે કે આજે આપણી વૈશ્વિક દુનિયા કેટલી શાંતિપૂર્ણ છે.
આથી, જો લોકોને કાર્યાન્વિત કરવાનું ધ્યેય રાખતા હો તો તમારી અપીલમાં લાગણીનું તત્ત્વ ઉમેરો, તે સીધી હૃદયસ્પર્શી, દિલ સોંસરવી જશે... હવે તો સિગરેટના પેકેટ ઉપર તૂટેલા હોઠ, ફાટેલાં ગળાં ને કાણા ફેફસાંના રંગીન ફોટા મૂકી ‘એન્ટી સ્મોકીંગ અપીલ’ને વધુ ધારદાર બનાવાય છે. સિગરેટ ઉત્પાદક કંપનીને આમ કરવું ફરજીયાત છે (છતાં વાસ્તવિકતા જગ જાહેર છે ! તો યે પીનારા પીએ જ છે !)
તો એવું કહી શકાય કે, વીસમી સદી સૌથી શાંતિપૂર્ણ સદી છે. આ કદાચ આશ્ચર્યજનક લાગે છે, પરંતુ ઇતિહાસની સરાસરી સમીક્ષા દર્શાવે છે કે માનવ સમાજ, કૃષિ ક્રાંતિ પછી, હિંસા તરફ લગાતાર પીઠ ફેરવી રહ્યો છે.
વિચારને રજૂ કરવા માત્ર હકીકતો, શુષ્ક આંકડા ઉપરાંત દર્શકોની લાગણી ઉપર નિશાન સાધો, તમારું કામ થઈ જશે.
એવો અંદાજ છે કે, ખેતી કરતાં પહેલાં, શિકારીઓના સમયમાં, 30 ટકા પુખ્ત નર હત્યા અથવા માનવવધનો ભોગ બનતા હતા. આજના વિશ્વ સાથે આની સરખામણી કરો, તો માત્ર એક ટકા પુખ્ત પુરુષોનાં મૃત્યુ હિંસક છે. દેખીતું જ છે કે આપણે કેટલા આગળ વધ્યા છીએ.
આવું કેમ? તે એટલા માટે કે કૃષિ ક્રાંતિ પછી વિકસિત થયેલા ચડતા-ઊતરતા દરજ્જાના, માળખાગત સમાજોએ લોકોને હત્યા અને હિંસાને પ્રતિબંધિત કરતા કાયદાઓનું પાલન કરવા ફરજ પાડી હતી. તેમાંથી સ્થિર, કાર્યરત સમાજો અને અર્થતંત્રોનું નિર્માણ થયું હતું.
આપણે સૌથી વધુ શાંતિપૂર્ણ સમયમાં જીવીએ છીએ તે સાચું, પરંતુ એના ગૌરવમાં વહી જવા જેવું નથી. આપણે લડાઈઓના સંભવિત સ્ત્રોતો પર બારીક નજર રાખવી પડશે, કારણ કે આજે જો મોટા પાયે આંતરરાષ્ટ્રીય યુદ્ધ ફાટી નીકળ્યું, તો માનવતાને અભૂતપૂર્વ રીતે ભોગવવું પડશે. આપણે શાંતિનો આનંદ ચોક્કસ માણવો જોઈએ, પરંતુ એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે એ શાંતિને જાળવી રાખવા માટે આપણે સક્રિય પ્રયાસ કરવો પડશે.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૧૦. ઇતિહાસ ન તો સારો છે કે ન તો ખરાબ, તેના ઉતાર-ચડાવ આપણા વ્યક્તિગત સુખ માટે મહદ્ અંશે અસંગત છે. ===
=== . Appeals to action are most effective if there is something in it for the audience : દર્શકોને જ્યારે એમ લાગે કે મારા પોતાને માટે આમાં કંઈક છે, ત્યારે કાર્યની અપીલ સૌથી વધુ અસરકારક નીવડે છે...===
{{Poem2Open}}
{{Poem2Open}}
હોમો સેપિયન્સના 300,000 વર્ષના ઇતિહાસની આપણી સફર લગભગ પૂર્ણ થઈ ગઈ છે. વધતા ઓછા અંશે, આપણને હવે માનવ ઇતિહાસ પાછળનાં સામાન્ય વલણોની ખબર છે, પરંતુ એક વ્યક્તિ તરીકે આપણી પર તેની શું અસર પડી છે તેની આપણે વાત કરી નથી. આ પ્રગતિથી આપણાં સ્વાસ્થ્ય, સંપત્તિ અને જ્ઞાનમાં ઘણો સુધારો થયો છે પરંતુ શું આપણે વધુ સુખી છીએ?
આવી લાગણીપૂર્ણ અપીલ કામ કરી જાય છે કારણ કે લોકોને હકીકતો ને આંકડા કરતાં અન્ય લોકોમાં વધુ રસ હોય છે. અને ખાસ તો તેમને ‘પોતાનામાં’ જ વધુ રસ હોય છે.
નિરાશાજનક રીતે, વ્યક્તિગત સ્તરે, તેનો જવાબ ઘણીવાર ના છે. એવું કેમ? મનોવૈજ્ઞાનિકો દ્વારા જારી કરાયેલી અને સમીક્ષા કરાયેલી આત્મપરક સુખાકારીની પ્રશ્નાવલિઓ દર્શાવે છે કે મનુષ્યો સુખ અથવા દુઃખમાં ટૂંકા ગાળા માટે વધારો અનુભવતા રહે છે, પરંતુ લાંબા ગાળામાં, સુખનો આપણો અહેસાસ સમાન સ્તરની આસપાસ ફરે છે.
કંઈપણ કાર્ય કરવા ઉદ્યત થતાં પૂર્વે તે પૂછશે પોતાની જાતને, કે ‘આ કરવાથી મને શું મળશે? આમાં મારું શું છે?’ આ મુદ્દાને તમે સ્પર્શો નહિ ત્યાં સુધી અપીલ સફળ થતી નથી... ટી.વી.ની જાહેરાતોમાં ઉત્પાદક કંપની પોતાની પ્રોડક્ટનાં ગુણગાન ગાય, તેની વિશેષતાઓ વર્ણવે એ બધાં કરતાં ગ્રાહકને ફાયદો શેમાં થાય છે તે બતાવે તો ગ્રાહક જે તે પ્રોડક્ટ લેવા તૈયાર થશે... ગ્રાહક ઘરે આરામથી સોફા ઉપર બેસીને, ટી.વી.નાં બેસ્ટ ફીચર્સ માણતો હોય ત્યારે તે પોતાના મનઃચક્ષુ સમક્ષ પોતાના ફાયદાઓની ફિલ્મ જ જોતો હોય છે.
ધારો કે તમે નોકરી ગુમાવો છો અને સુખમાં તીવ્ર ઘટાડો અનુભવો છો. તે સમયે, તમને લાગશે કષ્ટની આ લાગણી કાયમ રહેશે. તેમ છતાં, આ મોટી ઘટનાના થોડા મહિનાની અંદર જ, સુખનો ભાવ પાછો ‘સામાન્ય’ સ્તર પર આવશે.  
આ માઈન્ડસેટનો ઉપયોગ ટેક્ષાસમાં ‘સ્વચ્છતા અભિયાન’માં કરવામાં આવ્યો. યુવાનોને સ્પર્શે તેવી ટેગ-લાઈન-સૂત્ર બનાવ્યું—‘Don’t mess with Texas..’ ‘આપણા રળિયામણા ટેક્ષાસને ઉકરડો બનાવશો તમે?’—આવાં ભાવનાવાળાં સૂત્રો યુવાનોના આદર્શ એવા રમતવીરો, ફિલ્મસ્ટારો, હસ્તીઓના મોઢે બોલાવ્યાં...
એક ઐતિહાસિક ઉદાહરણ લો: ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન, ફ્રાન્સના ખેડૂતોએ સ્વતંત્રતા મેળવવામાં ભારે સુખ અનુભવ્યું હશે, પરંતુ આ વિશાળ ઘટનાના થોડા સમય પછી સરેરાશ ખેડૂત તેના નાલાયક પુત્ર માટે અથવા તો આગામી પાક માટે ચિંતા કરવા લાગી ગયો હશે.
આથી યુવાનોએ પોતાના રોલ મોડેલ્સ સાથે પોતાને સાંકળી લીધા. એમને થયું કે ખરેખર, મારા રાજ્યની રમણિયતા માટે મારે પણ કંઇક કરવું જ જોઈએ. ચાલો, કચરો ગમે ત્યાં ન ફેંકીશ, સ્વચ્છતામાં સહયોગ કરીશ... સાચો વતનપ્રેમી, પોતાની માતૃભૂમિને ગંદી ન જ કરી શકે ! યુવાનોનું વર્તન બદલાયું.
હોમો સેપિઅન્સ સામાન્ય રીતે આત્મસંતોષ અને નિરાશાની લાગણી વચ્ચે ક્યાંક હોય છે, અને તે સુનિશ્ચિત કરે છે કે આપણે ન તો કોઈ આઘાતજનક ઘટનાથી તૂટી જઈએ કે ન તો એટલા આત્મસંતુષ્ટ થઈ જઈએ કે મોટી અને બહેતર ચીજોની આશા કરવાનું બંધ કરી દઈએ.
એટલે, વ્યક્તિગત સ્તરે આપણે કદાચ એટલા ખુશ નથી, પરંતુ સામાજિક સ્તરનું શું? આપણા જીવનની ગુણવત્તામાં તમામ સુધારાઓ સાથે, આપણે અગાઉની પેઢીઓ કરતાં વધુ ખુશ છીએ?
તેના જવાબનો આધાર આપણે કોણ છીએ તેના પર છે; માનવ વિકાસમાંથી પેદા થયેલી મોટાભાગની સમૃદ્ધિ અમુક ગોરા લોકોના ખિસ્સામાં પગ કરી ગઈ છે. આ સમૂહની બહારના લોકો માટે, પછી ભલે તે મૂળ નિવાસી જાતિઓ, સ્ત્રીઓ, અથવા અશ્વેત લોકો હોય, જીવનસ્તર સુધી સુધર્યું નથી. તે લોકો સામ્રાજ્યવાદ અને મૂડીવાદની ઐતિહાસિક શક્તિઓ દ્વારા શોષણનો વારંવાર ભોગ બને છે. એ તો છેક હવે તેમને સમાનતા મળવાનું શરુ કર્યું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}


=== ૧૧. ભવિષ્યમાં, હોમો સેપિયન્સ શારીરિક મર્યાદાઓ પાર કરી જશે, અને ખુદને તદ્દન નવી જ પ્રજાતિઓમાં બદલી નાખશે ===
=== . Ideas stick best when they’re told as stories : વાર્તા સ્વરૂપે વહાવેલા વિચારો વધુ ને વધુ વિચરણ કરે છે :===
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે હવે અંતિમ ઝલક પર છીએ, અને આપણે આપણા ભૂતકાળ વિશે ઘણું શીખ્યા છીએ... પણ આપણા ભવિષ્ય વિશે શું? વિજ્ઞાન અને સમૃદ્ધિની પ્રગતિ આગામી દાયકાઓમાં આપણને ક્યાં લઈ જશે? બાયોનિક ટેકનોલોજી અને એન્ટી-એજિંગ જેવાં ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરીને, વૈજ્ઞાનિકો પ્રશ્નોના જવાબ આપવા માટે પહેલેથી જ મથી રહ્યા છે.
વાર્તા એ મગજને માટેનું ઉડ્ડયન ઉદ્દીપક જેવું કામ કરે છે. તે આપણને કાર્યમાં જોતરે છે અને વાર્તા જેવી પરિસ્થિતિમાં આપણો પ્રતિભાવ કેવો હશે તેનું અનુમાન સક્રિય કરે છે.
મશીન સાથે માનવનું વિલીનીકરણ કરતા બાયોનિક્સ ક્ષેત્રની અંદર વૈજ્ઞાનિકોએ પ્રભાવશાળી પ્રગતિ કરી છે. ઉદાહરણ તરીકે, જેસી સુલિવન નામના એક અમેરિકન ઇલેક્ટ્રિશિયને જયારે તેના બંને હાથ ગુમાવ્યા, ત્યારે વૈજ્ઞાનિકો તેને નવા બાયોનિક હાથ આપી શક્યા હતા. એ હાથ વિચાર માત્રથી સંચાલિત થતા હતા!
ઘણીવાર વિચાર-પ્રસારના વહેણમાં, પેલા શુષ્ક સ્લોગનને આગળ ધરવામાં તેની પાછળની વાર્તાની ભૂમિકાને વીસારે પાડી દે છે, એ ગંભીર ભૂલ છે. સરકણાં સુત્રો-સમીકરણો-સ્લોગન્સ વિચારને ચોંટી જનારો તો બનાવી દે છે, પણ લોકોને કાર્યાન્વિત થવા માટે ખાસ પ્રેરતા નથી... તબક્કે વાર્તા કે ઉદાહરણો તમારી વહારે થાય છે. લોકોને વાર્તાથી વિચાર સમજાવો(વિષ્ણુશર્માની પંચતંત્રની બાળવાર્તાઓની જેમ) તો તેઓ તરત કંઇક અમલમાં મૂકવા ઊભા થશે. દા.ત. આજે ફાસ્ટફૂડની પ્રખ્યાત ચેઈન સબ-વેથી તમે પરિચિત હશો... એની જબરદસ્ત સફળતા Jared Fogle નામના વ્યક્તિની સાચી કથનીને આભારી છે. એ ખૂબ જ જાડો હતો, પણ એણે પ્રતિદિન માત્ર બે સબ-વે ડાયેટ ખાઈને પોતાનું જાડાપણું ઘણું ઘટાડી દીધું અને સ્વસ્થ તંદુરસ્તી પ્રાપ્ત કરી..તો આવું સ્વાનુભવયુક્ત સરળ સૂત્ર ‘દરરોજ બસ બે સબ વે મીલ..!’ લોકોના પેટમાં(મનમાં નહિ) ચોંટી ગયું, અને સબવેની દુકાન ચલ પડી.. અભૂતપૂર્વ સફળતાની અજબ કહાણી !
એન્ટી-એજિંગના ક્ષેત્રમાં પણ વૈજ્ઞાનિકો ઝડપથી આગળ વધી રહ્યા છે. તેઓએ તાજેતરમાં તેની આનુવંશિકતા (genetics)માં ફેરફાર કરીને ચોક્કસ કૃમિઓનું આયુષ્ય બમણું કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે, અને તેઓ ઉંદરો સાથે પણ તેવું જ કરવાની નજીકમાં છે. વૈજ્ઞાનિકો માણસમાંથી વૃદ્ધત્વનાં જનીન કાઢી નાખે તેને હવે બહુ વાર નથી.  
લગભગ બધી સફળ કથની પાછળ આવી કોઈ રીકરીંગ પેટર્ન છૂપાયેલી હોય છે. એક વિશેષ ઉદાહરણ Challenge બુકનું છે જેમાં David, Goliathની વાર્તા છે આવી વાર્તાઓએ અસંખ્ય લોકોને Davidનું દૃષ્ટાંત અનુસરવા પ્રેર્યા છે. બીજું ઉદાહરણ છે—એક કોમન પેટર્ન Reaching Outનું છે. જેમાં ભલા સમરીટાને એક તદ્દન અજાણ્યા જરૂરતમંદની સારી સહાય કરી હતી..આવી વાર્તાઓ, નવલકથાઓ લોકો વાંચીને સામાજિક સદ્વર્તન માટે ઘણી પ્રેરણા લેતા હોય છે....તો વળી સર આઈઝેક ન્યૂટને શોધેલા ગુરુત્વાકર્ષણની વાત—‘સફરજન ઝાડ ઉપરથી નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું?’ વાળો જીજ્ઞાસુ સવાલ મહાન નિયમના શોધનું મૂળ બની રહ્યો. એને Creativityની વાર્તા ગણી શકાય... આવી વાર્તા/ઘટનાઓ લોકોને out of the box વિચારવા, નવા દૃષ્ટિકોણથી જોવાની પ્રેરણા આપે છે.
વૃદ્ધત્વને રોકવાની અને બાયોનિક ટેકનોલોજી વિકસાવવાની બંને યોજનાઓ એક એવા ગિલગામેશ પ્રોજેક્ટનો એક ભાગ છે, જે અમરત્વ માટેની એક વિશાળ વૈજ્ઞાનિક શોધ છે.
તો, આપણને કોણ અટકાવે છે? આ ક્ષણે તો નૈતિક ચિંતાઓના કારણે આ ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક અભ્યાસ કરવા પર વિવિધ કાયદાકીય પ્રતિબંધ છે.
પરંતુ આ અવરોધો કાયમ ટકી શકવાના નથી. જો માનવજાતને અનિશ્ચિત સમય સુધી જીવવાની થોડી પણ તક મળશે, તો નિશ્ચિતપણે ત્યાં પહોંચવાની આપણી ઇચ્છા તમામ અવરોધોને ઠોકરો મારીને દૂર કરશે.
એવું શક્ય છે કે, નજીકના ભવિષ્યમાં, આપણે હોમો સેપિઅન્સ વિજ્ઞાનની મદદથી આપણા શરીરને એટલી નાટ્યાત્મક રીતે બદલી નાખીશું કે ટેકનિકલી આપણને હોમો સેપિયન્સ તરીકે ગણવામાં નહીં આવે. તેના બદલે, આપણે એક સંપૂર્ણપણે નવી પ્રજાતિઓ બની જઈશું- અડધી ઑર્ગનિક, અડધી મશીન.
{{Poem2Close}}
{{Poem2Close}}


== <span style="color: red">અંતિમ સારાંશ</span>==
== <span style="color: red">અવતરણ: </span>==
{{Poem2Open}}
{{Poem2Open}}
300,000 વર્ષ પહેલાં, ઘણી બધી પ્રજાતિઓમાંથી હોમો સેપિઅન્સ એક પ્રજાતિ બનવા તરફ વિકસ્યા જેણે પૃથ્વી પર વર્ચસ્વ જમાવ્યું. સામાજિક તાણાવાણાને બાંધી રાખે તેવી ભાષા અને સમાન મિથના વિકાસથી શરુ કરીને માનવ સભ્યતા વધુને વધુ અદ્યતન બની રહી છે જે આજે આપણને એકબીજા સાથે જોડાયેલા એક ગ્લોબલ વિલેજ તરફ દોરી ગઈ છે.
આપણા પ્રત્યાયન વધુ અસરકારક બનાવવા માટે આપણે આપણી વિચારવાની પ્રક્રિયાને —‘મારે શ્રોતાને કઈ માહિતી પાઠવવી છે?’ એના પરથી ખસેડી ‘મારા શ્રોતા મને કેવા પ્રશ્નો પૂછશે તેવી મારી ઈચ્છા છે?’ ઉપર લાવવી પડશે. કૉમર્સની ભાષામાં એ You Attitude છે.
સેપિયન્સ: "માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ" એ યુવલ નોહ હરારી દ્વારા લખાયેલું એક પુસ્તક છે, જે 2014માં પ્રકાશિત થયું હતું. તે આપણી પ્રજાતિઓ, હોમો સેપિયન્સના પ્રારંભિક મૂળથી આજના દિવસ સુધીના ઇતિહાસની ઝાંખી પૂરી પાડે છે. અહીં "સેપિયન્સ" માં ચર્ચાયેલા મુખ્ય વિષયોનો સારાંશ છે:
1. જ્ઞાનાત્મક ક્રાંતિ: હરારી એક એવી જ્ઞાનાત્મક ક્ષમતાઓની ચર્ચા કરે છે જે હોમો સેપિયન્સને અન્ય પ્રજાતિઓથી અલગ પાડે છે અને જેણે આપણી સફળતામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તે એ પણ તપાસે છે કે કેવી રીતે ભાષા અને વાર્તાઓ ઘડવાની આપણી ક્ષમતાએ આપણને જટિલ સામાજિક માળખું બનાવવા અને મોટાં જૂથોમાં સહકાર આપવા માટે સક્ષમ બનાવ્યા.
2. કૃષિ ક્રાંતિ: આ પુસ્તકમાં જંગલની શિકારી-સંગ્રાહક જીવનશૈલી તરફથી સ્થાયી કૃષિ સમાજ તરફના બદલાવની છણાવટ કરવામાં આવી છે, અને તેમાં એ પણ ચર્ચા કરવામાં આવી છે કે કેવી રીતે આપ ણાં સમાજો, અર્થતંત્રો અને પર્યાવરણ પર આ બદલાવની અસરો પડી છે. હરારી વસ્તી વૃદ્ધિ, સામાજિક ઊંચ-નીચ ક્રમ, અને સભ્યતાઓના ઉદય પર કૃષિની અસરને સમજાવે છે.
3. માનવજાતનું એકીકરણ: હરારી એ તપાસે છે કે કેવી રીતે મનુષ્યોએ ધર્મો, વિચારધારાઓ અને નાણાં જેવી માન્યતાની સિસ્ટમ્સ બનાવી હતી જેનાથી આપસી સહકાર અને મોટા પાયે સમાજની રચનામાં મદદ કરી હતી. તેઓ સામૂહિક પૌરાણિક કથાઓની તાકાત અને માનવ વર્તનને આકાર આપતી કલ્પિત વાસ્તવિકતાઓની રચનામાં ઊંડા ઊતરે છે.
4. વૈજ્ઞાનિક ક્રાંતિ: આ પુસ્તક વિશ્વને સમજવાની એક પ્રભાવશાળી રીત તરીકે ઉદ્ભવેલા વિજ્ઞાનને સમજાવે છે. હરારી એ સમજાવે છે કે કેવી રીતે વૈજ્ઞાનિક પ્રગતિએ પરંપરાગત માન્યતાઓને પડકારી હતી અને કેવી રીતે તે નવા જ્ઞાન, ટેકનોલોજી અને વૈશ્વિક ખોજ તરફ દોરી ગઈ હતી.
5. આધુનિક યુગ: હરારી ઔદ્યોગિક ક્રાંતિની અસર અને તત્પશ્ચાત મૂડીવાદ, રાષ્ટ્રવાદ તેમજ સામ્રાજ્યવાદના ઉદયની વાત કરે છે. તેઓ આ પ્રગતિઓનાં પરિણામોની ચર્ચા કરે છે, જેમાં સંસાધનોનું શોષણ, ગ્રાહકવાદનો ફેલાવો અને વૈશ્વિક અસમાનતાના પડકારોનો સમાવેશ થાય છે.
6. હોમો સેપિયન્સનું ભાવી: લેખક આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ જેનેટિક એન્જિનીયરિંગ જેવી ઉભરતી તકનિકોની સંભવિત અસરની ચર્ચા કરીને, આપણી પ્રજાતિઓના ભાવિ માર્ગનું અનુમાન કરે છે. તેઓ આ પ્રગતિની નૈતિક અને સામાજિક અસરો વિશે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવે છે.
સમગ્ર પુસ્તક દરમિયાન, હરારી આપણી પ્રજાતિઓને આકાર આપતી મુખ્ય ઘટનાઓ અને પરિબળોનું વિચારોત્તેજક સંશોધન પૂરું પાડે છે. તેમાં તેઓ સામૂહિક કલ્પના, સાંસ્કૃતિક કહાનીઓ, તેમજ જીવવિજ્ઞાન અને સંસ્કૃતિ વચ્ચે જટિલ ક્રિયા-પ્રતિક્રિયાના મહત્વ પર પ્રકાશ ફેંકે છે. આ પુસ્તક વાચકોને હોમો સેપિયન્સ માટે આવનારા પડકારો અને વિકલ્પોને સમજવા માટે ભૂતકાળ પર ચિંતન પ્રોત્સાહિત કરે છે.
 
{{Poem2Close}}
{{Poem2Close}}
== <span style="color: red">અવતરણો: </span>==
{{Poem2Open}}
અહીં યુવલ નોઆ હરારી લેખિત ’સેપિયન્સ: માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પુસ્તકનાં કેટલાંક નોંધપાત્ર અવતરણો છે:
1. “આપણે ઇતિહાસનો અભ્યાસ ભવિષ્ય જાણવા માટે નહીં, પરંતુ આપણી ક્ષિતિજોને વિસ્તૃત કરવા માટે અને તે સમજવા માટે કરીએ છીએ કે આપણી વર્તમાન પરિસ્થિતિ ન તો કુદરતી છે કે ન તો અનિવાર્ય અને પરિણામે આપણી પાસે કલ્પના કરતાં ઘણી વધુ સંભાવનાઓ છે.”
2. “મોટી સંખ્યામાં અજાણ્યા લોકો સહિયારી પૌરાણિક કથાઓમાં વિશ્વાસ કરીને સફળતાપૂર્વક સહકાર આપી શકે છે.”
3. “ઇતિહાસના થોડા સખત કાયદાઓ પૈકીનો એક એ છે કે વૈભવો જરૂરિયાતો બની જાય છે અને નવી જવાબદારીઓ પેદા કરે છે.”
4. “સંસ્કૃતિનો તર્ક એવો હોય છે કે તે માત્ર તેનો જ નિષેધ કરે છે જે અકુદરતી છે, પરંતુ બાયોલોજીકલ દૃષ્ટિકોણથી, કશું પણ અકુદરતી નથી.”
5. “જીવનને સરળ બનાવવાના નીત-નવા પ્રયત્નો ઘણી મુશ્કેલીઓ પેદા કરે છે.”
6. “પ્રાગૈતિહાસિક મનુષ્યો વિશે જાણવા જેવી સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ એટલાં તુચ્છ પ્રાણીઓ હતાં કે પર્યાવરણ પર તેમની અસર ગોરિલા, આગિયા અથવા જેલીફિશ કરતાં વધુ નહોતી.”
7. “ઔદ્યોગિક ક્રાંતિ સારી કે ખરાબ નહોતી. લોકોએ એમાં શું કર્યું તે મહત્વનું હતું.”
8. “ પૈસા પારસ્પરિક વિશ્વાસ આધારિત અત્યાર સુધીની સૌથી સાર્વત્રિક અને કાર્યક્ષમ સિસ્ટમ છે.”
9. “મૂડીવાદી અને ગ્રાહકવાદી નીતિશાસ્ત્ર એક જ સિક્કાની બે બાજુઓ છે, બે નિર્દેશોનું વિલીનીકરણ છે.”
10. “ઉત્ક્રાંતિએ, અન્ય સામાજિક સસ્તન પ્રાણીઓની, જેમ હોમો સેપિયન્સને ઝેનોફોબિક (અજ્ઞાતજણ ભીરુ) પ્રાણી બનાવ્યું છે.”
11. “આપણે અભૂતપૂર્વ વિપુલતા સાથે  મશીનીકરણ પશ્ચાતનું જંગલ બનાવ્યું છે, પરંતુ તેમાં રહેવું કેવી રીતે તે આપણે હજુ શીખ્યા નથી.”
12. “પ્રાચીન ઇજીપ્તના ભદ્ર લોકોની જેમ, આપણે પણ એક એવી સત્તાની પૂજા કરીએ છીએ જે માત્ર આપણા મનમાં જ વસે છે.”
13. શિકારી-સંગ્રાહકો આપણને બતાવે એ છે કે જીવનમાં ખોરાક કરતાં પણ વધુ કંઈક છે, અને જરૂરી નથી કે સમૃદ્ધ ખોરાકનો અર્થ સમૃદ્ધ જીવન થાય છે.”
14. “આપણે ઘઉંની ટેવ પાડી હતી એવું નહીં. ઘઉંએ આપણી ટેવ પાડી હતી.”
15. “કૃષિ ક્રાંતિ ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી હતી.”
આ અવતરણો "સેપિયન્સ" માં પ્રસ્તુત વિચારોત્તેજક અને ઘેરી ધારણાઓની ઝાંખી આપે છે, અને વાચકોને માનવ ઇતિહાસ, સંસ્કૃતિ અને આપણી જાતિને આકાર આપનારા વિકલ્પોની તેમની સમજ પર પુનર્વિચાર કરવા પ્રેરે છે.
{{Poem2Close

Latest revision as of 00:53, 16 January 2024

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ



Made to Stick.jpg


Made to Stick : Why Some Ideas Survive and Others Die

Chip Heath and Dan Heath

મેઈડ ટુ સ્ટિક


શા માટે કેટલાંક વિચારો, સૂત્રો દીર્ઘકાલીન હોય જયારે અન્ય અલ્પજીવી?
ચિપ હીથ અને ડેન હીથ


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ


લેખક પરિચય:

ચીપ હીથ, સ્ટેનફર્ડ યુનિવર્સિટીના ઓર્ગેનીઝેશનલ બીહેવીયરના પ્રોફેસર છે. એમણે ઇન્ડસ્ટ્રીયલ એંજીનીયરીંગમાં B.Sc. અને સાયકોલજીમાં Ph.D. કર્યું છે. ડેન હીથ, એમના ભાઈ શિક્ષણવિદ્ સલાહકાર અને થીંકવેલ નામની પ્રકાશન સંસ્થાના સ્થાપક છે, તેઓ નવા, ઉપદેશાત્મક અભિગમથી પાઠ્યપુસ્તકો તૈયાર કરાવે છે.

પુસ્તક વિશે:

ચીપ હીથ અને ડેન હીથ લિખિત આ પુસ્તક રસપ્રદ રીતે સમજાવે છે કે કેટલાક વિચારો દીર્ઘાયુ હોય છે, જ્યારે અન્ય અલ્પાયુ અથવા ક્ષણજીવી, આવું કેમ ? વિચારોનું વ્યક્તિત્વ અને અસ્તિત્વ તપાસતું આ પુસ્તક વિચારોના મર્મસ્પર્શીપણાને, શાશ્વતીને ઉજાગર કરે છે અને બતાવે છે કે કેટલાક વિચારો શાથી આપણા મનમાં માળો બાંધે છે અને આપણા જીવનમાં તે કેવી રીતે કાર્યરત થાય છે. વાચકો, શ્રોતાઓ કે દર્શકોના દિલમાં અમુક વાત, વિચાર, વાક્ય, વિધાન ‘ચોંટી જાય’, યાદગાર, અસરદાર બની જાય તો એમાં એવી તે કઈ લાક્ષણિકતા હશે? એ લાક્ષણિકતા બક્ષનારાં તત્ત્વોને લેખક SUCCESSના પ્રથમાક્ષરથી આપણી સમક્ષ ઉઘાડી આપે છે. જુઓ તે આ પ્રમાણે છે :

(૧). Simple : સરળ : આવા સ્ટીકી(ચોંટી જનારા) વિચારોનું પહેલું લક્ષણ તેને સમજવાની સરળતા છે. વળી તે એવો સ્પષ્ટ અને ટૂંકો સંદેશ આપતા હોય છે કે યાદ જ રહી જાય. (૨). Unexpected : અનપેક્ષિત : જે વિચારો આપણી અપેક્ષાઓને પડકારે અને ઉત્સુકતાને ઉશ્કેરે તે યાદ રહેવાને જ સર્જાયેલા હોય છે. જેમાં માહિતી તૂટ-નોલેજ ગેપ કે આશ્ચર્યનું તત્ત્વ હોય તે લોકોનું ધ્યાન જલદી આકર્ષે છે. (૩). Concrete : મૂર્તતા : અમૂર્ત વિચારો યાદ રાખવા મુશ્કેલ હોય છે. જ્યારે ચોંટી જનારા વિચારો મૂર્ત અને જંગમ હોવાથી શ્રોતા કે વાચક તેને સહેલાઈથી યાદ રાખી લે છે, ગ્રહણ કરી લે છે. (૪). Credible : વિશ્વસનીયતા : આધારભૂત સૂત્રો, પુરાવા સ્ત્રોતો કે પ્રાપ્તિસ્થાનોથી આવતાં હોવાથી એ વિચારોને નકારવાનું કે ન માનવાનું વલણ લોકોમાં હોતું નથી. વળી પ્રતિષ્ઠત એજન્સીઓ કે વ્યક્તિઓ પાસેથી મળેલ માહિતી વિશ્વનીય હોવાનો સામાન્ય મત હોય છે. (૫). Emotional : લાગણીશીલતા : જે વિચારો, વાતો લોકોની લાગણીને/હૃદયને સ્પર્શે છે તે જલદીથી યાદ રહી જાય છે. એની સાથે જોડાયેલી આપણી લાગણીઓ તે વિચારને આપણા મનમાં ઝંકૃત કર્યા/થયા કરે અને સબળ અસર ઉપજાવે છે. (૬). Stories : વાર્તાતત્ત્વ : વિચારો શુષ્ક માહિતી કે કંટાળાજનક બાબતો સાથે સંકળાયેલા હોય તેના કરતાં વાર્તા જેવું કંઈક હોય તો વાચકનું તેની સાથે અનુસંધાન સરળતાથી સધાય છે, અમૂર્ત વિચારો અને તાત્ત્વિક ચર્ચા કરતાં ઘટના, પ્રસંગ, વાર્તા, બનેલા બનાવો આપણને જલદી યાદ રહે છે. આવા ‘યાદ રહી જતા વિચારો’નાં તત્ત્વોને આ પુસ્તકમાં વિવિધ વાસ્તવિક જીવન પ્રસંગો કે કેસ સ્ટડી દ્વારા સમજાવ્યા છે. આવા વિચારોનું સર્જન કરવા ઉપરોક્ત તત્ત્વોને ધ્યાનપૂર્વક સાંકળવાં પડે તો જ અસરકારક અને ચિરસ્થાયી કમ્યૂનીકેશન થાય. વાચકોએ આ પુસ્તકમાંથી એ શીખવાનું છે કે માર્કેટીંગ, ક્મ્યૂનીકેશન-સંદેશાવ્યવહાર, શિક્ષણ, જેવાં ક્ષેત્રોમાં તમારા સંદેશા-મેસેજને વધુ ધારદાર, અસરદાર, યાદગાર બનાવવા શું કરવું જોઈએ.


પૂર્વભૂમિકા:

પ્રત્યેક વિચારને એવી રીતે રજૂ કરો કે તે હૃદયસ્પર્શી બની રહે... બધા જ મહાન ગણાતા વિચારો હંમેશાં સફળ જ હોય એવું નથી. ઘણી વાર તો, અદ્ભુત આંતર્દૃષ્ટિ ધરાવતા વિચારો, વાતો યોગ્ય પ્રતિભાવ પામતા નથી અને અભરાઈ ઉપર ચઢી જઈ ધૂળ ખાય છે...તો વળી, એથી ઊલટું, ઘણીવાર ક્ષુલ્લક વાતો, બિનમહત્ત્વપૂર્ણ વાતો કે અફવાઓ, ટાઉન-ટૉક, અર્બન લીજન્ડ દાવાનળની જેમ ફેલાઈ જતી હોય છે. દા.ત. અમેરિકામાં હેલોવીન કેન્ડી ભેળસેળયુક્ત હોવાની અફવા જનમાનસમાં પ્રસરી ગઈ હતી. લાખો માબાપો ચર્ચા ને ચિંતામાં ચકરાવે ચઢ્યાં હતાં કે કોઈ અજાણ્યા ખલનાયકો તેમનાં બાળકોને કેન્ડીમાં ઝેર કે બ્લેડ્સ તો ભેળવીને નહિ આપી દેતા હોય? પણ એ બાપડાં બેખબર હતાં કે એ તો પાયાવિહોણી અફવા જ હતી.. (ગણેશજીની મૂર્તિ દૂધ પીવે છે એવી) પણ આવી વાતો શાથી આવી રીતે વ્યાપીને ફેલાઈ જતી હશે? અને તેમને નિર્મૂળ કરવાનું કેમ એટલું મુશ્કેલ હશે? કેમ આપણે વિચારશીલ હોવા છતાં એવી વાતોમાં આવી જતા/ભોળવાઈ જતા હોઈશું? બહુ સરળ છે, આ સમજવું.. એમાં બે ચાવીરૂપ બાબતો હોય છે : એક તો એ યાદ રહી જાય તેવી હોય અને બીજું આપણે તે બીજાને પાસ ઓન કરવા/કહેવા ઉત્સુક હોઈએ છીએ, જાણીને બેસી રહેતા નથી... આ બે લાક્ષણિકતાઓનો લાભ લઈને પેલો ચોંટી જનારો વિચાર ઘડાય છે જેથી તે પ્રચલિત થઈ જાય છે. થોડાં વર્ષો પહેલાં અમેરિકામાં, કોઈક આરોગ્ય જૂથોએ જનજાગૃતિ ફેલાવવાની કોશિષ કરેલી કે સિનેમા ઘરોમાં પોપકોર્ન-ત્યારે કોપરેલમાં બનતાં-મળે છે તેમાં અસાધારણ પ્રમાણમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે, જે અત્યંત બિનઆરોગ્યપ્રદ છે....માત્ર ગ્રાહકોને એટલું જ કહ્યું કે પોપકોર્નના એક બોક્ષમાં ૩૭ ગ્રામ સેચ્યુરેટેડ ફેટ છે તે બિનઅસરકારક છે. આ આંકડો એટલો તો શુષ્ક અને એકેડેમીક રહ્યો કે લોકોના મનમાં સાચી હકીકત ઘૂસી જ નહિ. આથી એ લોકોએ થોડી ચોટદાર ચોંટી જાય તેવી યુક્તિ કરી : “તમારા નજીકના સિનેમાઘરમાં મળતાં મીડીયમ સાઈઝના બટર પોપકોર્ન બાઉલમાં, એક બેકન એન્ડ એગ બ્રેકફાસ્ટ કરતાં ઘણી વધારે ચરબી/ફેટ હોય છે. જે તમારી રક્તવાહિનીઓને ગંઠાવી દઈ શકે છે.. અરે, એમાં તો લંચમાં લેવાતા બીગ મૅક અને ફ્રાઈસ કરતાં અને સ્ટીક ડીનર-બધાં કરતાં વધુ ચરબી હોય છે... રખે પોપકોર્ન ખાતા ! ચેતજો, ભાઈ ! બાળકોને બચાવજો એ મકાઈની ધાણી ખાતાં !” આ સ્પષ્ટ, સરળ, મર્મસ્પર્શી મેસેજ એવો તો વાઈરલ ને વ્યાપક થયો કે આખરે બધી મુખ્ય અમેરિકન સિનેમા શૃંખલાઓ પોપકોર્ન બનાવવા કોપરેલ સિવાયના બીજા વધુ આરોગ્યપ્રદ તેલનો વિકલ્પ અમલમાં મૂકવો પડ્યો..લોકો પેલાં કોપરેલિયા પોપકોર્ન ખરીદે જ નહિ, તો વેચનારા જાય ક્યાં?

અગત્યના મુદ્દાઓ:

૧. A Sticky idea must be simple : સ્ટીકી વિચાર સાદો સીધો હોવો જોઈએ :

સ્ટીકી વિચાર સાદો સીધો હોવો જોઈએ, જેથી એને ખૂબ સરળતાથી સમજાવી લોકોને ગળે ઊતારી દઈ શકાય, પણ એમ કરવામાં વધુ પડતી વિગતો, પુનરાવર્તન, પિષ્ટપેષણ પણ ન હોવી જોઈએ. નહિ તો લોકો કંટાળી જશે, તેની અસરકારકતા ઓસરી જશે. એના બદલે, લાંબા સમજૂતી-વિધાનો કરતાં, એને એક જ સાદા-સરળ વિધાનમાં સમાવી લો, કારણ કે વધારાની વિગતો તો લોકો ભૂલી જ જવાના છે, એનો ચાવીરૂપ ખ્યાલ જ મનમાં ચોંટાડવાનો છે. જેટલું કથન સાદું, સંક્ષિપ્ત, સરળ, તેટલું સમજવું સ્મૃતિ-સરલ અને સફળ ! પરંતુ એનો અર્થ એવો નહિ લેતા કે વિચાર કે વાતને, કથનને બિનજરૂરી રીતે બહેરું કરી નાખવું... દવાની કેપ્સુલ જોઈ છે ને? સ્ટ્રોંગ દવાનો પાવડર એક તદ્દન નાનાં ખોખાંમાં ભર્યો હોય ને તે પેટમાં જાય પછી ઓગળે, ચમત્કારિક અસર કરે ! વિચારને સરળ કરવાનું પણ એવું જ છે. હાર્દરૂપ વિચારને, અર્થ બદલ્યા વિના, સમજાવી દે એવો બનાવવો પડે. જો કે એ આશ્ચર્યજનક રીતે કરામતી કમાલ છે—વિચારને સ્ટીકી, ટૂંકી રીતે રજૂ કરવો. મીડીયાકર્મીઓએ આ કૌશલ્ય-કરામત હસ્તગત કરવી જ રહી, જેથી તેઓ વાચકોનું ધ્યાન બરાબર ખેંચી શકે તેવી હેડલાઈન ઘડી શકે, અને થોડા શબ્દોમાં સમાચાર-સાર—ગાગરમાં સાગર-આપી શકે.. ખબરપત્રીઓ જાણે છે કે લેખ, રીપોર્ટ ગમે તેટલો સારો હોય તો વાચકનું ધ્યાન આકર્ષવામાં તે નિષ્ફળ જાય છે. બીઝનેસની દુનિયામાં સાઉથવેસ્ટ એરલાઈનનું સ્લોગન ‘The Low Fare Airline’ ખૂબ સારું ઉદાહરણ છે. હવાઈસફરવાંચ્છુ યાત્રીઓ આ જ જોઈને એ જ એરલાઈનમાં બુકીંગ કરાવશે ને? આવું catchy—આપણા મન-વિચારને ઊડીને આંખે વળગે તેવું સૂત્ર-પંચલાઈન સફળતાની ગેરંટી આપે છે, વાચકના ચિત્તમાં ચોંટી જાય છે. એ એરલાઈનના ભાડાપત્રકની અન્ય વિગતો તરત ભૂલાઈ જશે અને તેની જોઈએ તેવી અસર પણ નહિ પડે. પરંતુ નાનું, ટૂંકું ને ટચ, મર્મસ્પર્શી વિધાન ચોંટી જશે.

૨. A Sticky idea must be unexpected : સ્ટીકી વિચાર કે વિધાન અનપેક્ષિત હોવું ઘટે. :

તમારી કલ્પનામાં, સોચમાં ન હોય ને ક્યાંકથી ટપકી પડે, ને આપણે ઝીલી લઈએ તેવું હોવું જોઈએ. આપણું મગજ એવું પસંદ કરે છે કે જયારે શક્ય હોય ત્યારે તે ઓટોપાયલટ(સ્વયં-સંચાલિત) મોડ ઉપર ચાલે તો એટલી શક્તિ બચે. એનો અર્થ એ થયો કે આપણે મગજ ઘસવા માંગતા નથી, સંકુલ બાબતો યાદ રાખવાની તસ્દી કોણ લે? મગજ પરિચિત કે અનપેક્ષિત વસ્તુ ઉપર અવચેતન રૂપે ધ્યાન આપવાનું વલણ ધરાવતું નથી. તેમ છતાં, જ્યારે અનપેક્ષિત વસ્તુ સામે આવે છે ત્યારે મગજ ધક્કા સાથે ઓટોપાયલટ મોડમાંથી બહાર આવે છે અને મેન્યુઅલ કન્ટ્રોલમાં આવી જાય છે... અને અનપેક્ષિત વસ્તુ આપણું પૂર્ણ ધ્યાન આકર્ષિત કરે છે. તમે કલ્પના કરો કે વિમાનમાં ફ્લાઈટ અટેન્ડન્ટ સલામતી-સૂચનાઓનું રટ્યું-રટાવાયેલું નિદર્શન કરાવી રહ્યાં છે કે ફ્લાઈટમાં બે દ્વાર છે, એક આગળ અને બીજું પાછળ. સીટ બેલ્ટ આ રીતે બાંધો, સેફ્ટી કીટ સીટની નીચે છે... વગેરે વગેરે... પરંતુ આ સૂચનાઓ ઘણી અગત્યની હોવા છતાં, અવારનવાર હવાઈયાત્રા કરનાર યાત્રીને તો એ યાદ રહી ગઈ હોય છે, તેથી તે એના પર જરા પણ ધ્યાન નથી આપતા. પણ જો એર હોસ્ટેસ એનું નોર્મલ વર્ણન અચાનક અટકાવીને એ જ વસ્તુ અનપેક્ષિત રીતે આમ કહે તો? — સાંભળો... “તમે તમારી પ્રેમિકાને છોડી જવાના ૫૦ રસ્તા જાણતા હશો, પણ આ વિમાનમાંથી બહાર જવાનો એક જ માર્ગ છે તે જુઓ...” તો બધા યાત્રીઓના કાન સરવા થઈ જશે અને આંખ એરહોસ્ટેસ ઉપર ચોંટી જશે... જોયું? કેટલી ઝડપથી લોકો રુટીન ચીજોને અવગણવા લાગે છે?

૩. Curiosity gaps help make an idea stick : ઉત્સુકતાની તૂટ, વિચારને સ્ટીકી બનાવવામાં મદદ કરે છે :

લોકોનું ધ્યાન આકર્ષવું અને ટકાવી રાખવું એ વિચાર-પ્રસારની બે મુખ્ય ચેલેંજ છે. આ બે અવરોધોને જીતવા ઉત્સુકતાની તૂટ-ગેપનો ઉપયોગ થઈ શકે. લોકો દૈનિક જિંદગીની સામાન્ય બાબતોને ઓટો-પાયલટ(સ્વચાલિત) મોડમાં ચાલવા દેવાનું પસંદ કરે છે કારણ કે તેઓ માને છે કે તેમને જાણવા જેવી બાબતો તો તેઓ ઘણી સારી રીતે જાણતા જ છે. આથી કોઈનું ધ્યાન ખેંચવાનો સૌથી વધુ અસરકારક માર્ગ- તેઓ શું હજી નથી જાણતા તે બતાવવાનો છે. આમ કરવાથી તેઓ સ્વચાલિત મોડમાંથી બહાર આવી જશે અને જાણવા ઉત્સુક બનશે કે, હેં, હું શું નથી જાણતો? મારી સમજ કે જ્ઞાનમાં કઈ જગ્યા ખાલી છે? તો તો મારે જાણવું જ જોઈએ, ભલે આગાઉ મને આમાં રસ નહોતો પડ્યો, પણ હવે તો મારે જાણવું જ પડશે. ડીટેક્ટીવ નૉવેલ આનું સરસ ઉદાહરણ છે. એવા પોઈંટ ઉપર ચેપ્ટર કે એપિસોડમાં વળાંક લાવે કે એમ થાય કે હવે શું આવશે? ઇંતેજારી, જિજ્ઞાસા, ધારણા જાણવાનો સળવળાટ ! દર્શક કે વાચક અનુમાન કરતો થઈ જાય છે. આ જિજ્ઞાસા-ગેપ ટેકનિક એવી તો સફળ થાય છે કે ગોસીપ મેગેઝીન્સ સેલીબ્રીટીના ફોટા કે વિધાનો કવર પેજ ઉપર છાપીને તેનું વેચાણ વધારી લે છે. તમે એ મેગેઝીન લઈ, ખરીદીને વાંચો નહિ ત્યાં સુધી તમને ચેન નહિ પડે. ક્યૂરીયોસીટી ગેપને સંતોષવાની એકમાત્ર ચાવી એ સ્ટોરી વાંચી લેવી એ જ છે. તો આ ક્યૂરીયોસીટી ગેપ માટે કંઈક અણધાર્યું અવનવું, અપેક્ષા બહારનું સર્જવું પડે. એ માટે આશ્ચર્યજનક આંકડા કે હકીકતો બહુ કામ આવશે. કોઈપણ વિચારને ધમાકેદાર રીતે રજૂ કરવા, ઉઘાડ આપવા તે ઉપયોગી થશે. દા.ત. “શા માટે આપણા ૪૦% ગ્રાહકો, આપણા વેચાણનો ૧૦% હિસ્સો બનાવે છે?” તરત વાચકના/દર્શકના મનમાં ચોંટી જશે અને તેઓ મુખ્ય વિચાર વિશે વધુ જાણવા આતુર બનશે.

૪. sticky ideas are concrete and descriptive : સ્ટીકી વિચારો મૂર્ત અને વર્ણનાત્મક હોય છે...

લોકો પોતાને અમૂર્ત રીતે અભિવ્યક્ત કરવા માગતા હોય છે. વિષય વિશે જેટલું આપણે વધારે જાણીએ, તેટલું આપણે તેને અમૂર્ત રીતે સમજવાનું શોધીએ છીએ. આનું મુખ્ય કારણ, ઘણા લોકોને પોતાને શ્રોતાના પેંગડામાં(દૃષ્ટિકોણમાં) પગ મૂકવાનું મુશ્કેલ લાગે છે. “હું જે બોલું/કહું છું તે બીજાને કેવું લાગશે?” આ અસરનું એક સુંદર દૃષ્ટાંત આ છે : એક પ્રાયોગિક નિદર્શન છે—એક જણને ટેબલ ઉપર આંગળીથી ટેપીંગ કરી એક જાણીતી ધૂન/ગીત વગાડી (જીંગલ બેલ, જીંગલ બેલ) ધારવાનું કહ્યું. અને બીજાને તે ધૂન-ગીત ઓળખવાનું કહ્યું. કયું ગીત વગાડ્યું?– હવે પેલા શ્રોતાએ તો ટેબલ પર આંગળીથી વગાડેલું જ સાંભળવાનું હતું, વગાડનારે પણ એ ગીત મનમાં જ રાખવાનું હતું, ગણગણવાનું નહિ. આથી, ટેપર્સ અનુમાન કરે કે, સામાન્ય રીતે શ્રોતાઓએ ૫૦% ધારણા સાચી કરે છે, જ્યારે વાસ્તવિક આંકડો અઢી ટકા-૨.૫% જ છે. અહીં પ્રશ્ન એ છે કે લોકો એ ભૂલી જવાનું વલણ ધરાવે છે કે પોતે જેટલું જાણે છે તેટલું પેલો શ્રોતા જાણતો નથી, પછી તે કોઈ મનમાં રહેલી ધૂન હોય કે કોઈ વિચાર હોય. આવી જ અસર શાબ્દિક પ્રત્યયાનમાં પણ લાગુ પડે છે : અમૂર્ત શબ્દો મેસેજ પાઠવે છે અને ટેબલ ઉપરનું ટેપીંગ કોઈ ધૂન પાઠવે છે. માત્ર મૂર્ત અને સમજક્ષમ શબ્દોથી જ મેસેજ સમજાશે એવી આપણને ખાત્રી હોય છે. તો સાથોસાથ, કોઈક મુદ્દાને પાઠવવા કે સમજાવવા, વર્ણનાત્મક કલ્પના વડે ઉદાહરણ આપવાં ઉપયોગી થઈ પડે છે... મૂર્ત અને દૃષ્ટિગમ્ય-વર્ણનાત્મક અભિવ્યક્તિઓ માત્ર સમજવામાં સહેલી હોય છે એટલું જ નહિ, તે સ્ટીકી-મર્મસ્પર્શી પણ હોય છે. નક્કરતા કે મૂર્તતા એટલે વાસ્તવિક ઘટના કે લોકો વિશે વાત કરવામાં બિનજરૂરી ટેકનિકલ પારિભાષિક શબ્દવલિનો ઉપયોગ ટાળવો. રીટેલ વર્કરે માત્ર ઉત્તમ ગ્રાહક સેવા જ નથી પૂરી પાડી, તેમણે તો સ્ટોરની બીજી શાખા ઉપરથી ખરીદેલા શર્ટ ઉપર પણ ગ્રાહકને રીફંડ આપ્યું છે. ‘દ્રાક્ષ ખાટી છે’ વાળી શિયાળની વાર્તા યાદ છે ને? શિયાળે તેનો મતલબ પાર પાડવા એના સ્વાદ બદલી નથી નાખ્યા, તેણે તો પોતાની જાતને મનાવી લીધી કે જે દ્રાક્ષ એની પહોંચમાં જ નથી, તે ખાટી છે, ખરાબ છે.(ન મળી એટલે. બાકી ખાવા મળી ગઈ હોત તો એને એ ખાટી છે એમ ન કહેત). આમ વધુ મૂર્ત અને સારી રીતે સોદાહરણ સમજાવેલ વિચાર, વધુ જલ્દીથી સમજાઈ જાય અને ઝડપથી પાસ ઓન પણ થઈ જાય છે.

૫. A sticky idea must be credible : સ્ટીકી વિચાર વિશ્વસનીય હોવો જોઈએ :

સામાન્ય રીતે એવું હોય છે કે વિચારો જો આધારભૂત અને વિશ્વસનીય હોય તો જ તે પ્રસરે છે, નહિ તો લોકો તરત તેને ભૂલી જાય અથવા સ્મૃતિમાંથી કાઢી નાખે. તો, વિચારની વિશ્વસનીયતા જન્માવવાના પણ કેટલાક માર્ગો છે : એક અનુભવસિદ્ધ પદ્ધતિ છે કે એની પાછળ કોઈક તજજ્ઞ, જાણીતા વિદ્વાનનું નામ હોય, બેકઅપ હોય. એ તજજ્ઞ કોઈ સફેદ કોટ-સજ્જ ડૉક્ટર કે લેબમાં પ્રયોગરત વૈજ્ઞાનિક હોય એ જરૂરી નથી. દા.ત. ધૂમ્રપાન-વિરોધી અભિયાનના પોસ્ટરમાં, દસ વર્ષની ઉંમરથી ધૂમ્રપાનની લતમાં ફસાયેલી, વીસ વર્ષની કેન્સરગ્રસ્ત મહિલાનો ફોટો, નામ વગેરે મૂકાય. તેને બીજાં ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય તે ખૂબ નબળી પડી ગયેલી અને યુવાન ઉંમરમાં જ ઘરડી થઈ ગયેલી દેખાતી હોય તો જોનારને એ જાહેરાતમાં ભરોસો ન બેસવાને કોઈ કારણ નથી. એનો ફોટો જ એની દુર્દશા દર્શાવતો હોય તો દર્શક ધૂમ્રપાનની ખરાબ અસરથી વાકેફ થાય જ છે. લોકો આવા અસરગ્રસ્ત, વાસ્તવિક ઉદાહરણોથી માનતા હોય છે. એમાં અવિશ્વાસને અવકાશ નથી. વાતમાં વિશ્વસનીયતા વૃદ્ધિનો બીજો માર્ગ છે—દાખલા-દલીલ, આંકડા-આકૃતિ-હકીકતો સાથે મુદ્દાને સમજાવવો, શરત એટલી કે તે નક્કર વાસ્તવિક અને મૂર્ત ચિત્ર રજૂ કરતાં હોવાં જોઈએ... આવા આંકડાના અસરકારક ઉપયોગનું ઉદાહરણ છે—યુદ્ધ-વિરોધી અભિયાન—જેણે દાવો કર્યો છે કે જાપાનના હીરોશિમા ઉપર ઝીંકાયેલા પરમાણુ બોમ્બ કરતાં વધુ પાંચહજાર ગણો વિનાશક વિસ્ફોટ હાલમાં દુનિયાની સંયુક્ત અણુતાકાત ધરાવે છે. આવું કહેવાથી શ્રોતાને લાગે કે હા, ખરેખર જાપાનનો વિનાશ તો મહાભયંકર હતો જ, પણ તેનાથીયે પાંચહજાર ગણો અણુસંહાર તો સૃષ્ટિને તબાહ કરી દે તેવો હોઈ શકે, એની તો કોઈ ગણતરી જ ન થઈ શકે... અકલ્પનીય ! આથી આ અભિયાન પાછળનો મુખ્ય વિચાર વધુ દૃઢ થાય, ચોંટી જાય દિમાગમાં કે ભાઈ, સાચ્ચે જ અણુશક્તિના વિનાશક સંયોજનમાં દુનિયા આજે બહુ આગળ નીકળી ગઈ છે ! આ આંકડાકીય વિગતો એવી આકર્ષક અસર કરતી હોય છે કે પછી જે કોઈ એ જાણે, સાંભળે તે એને બીજાને કહેવા પ્રેરાય છે કે અણુવિનાશની આટલી ભયાનકતા છે, તમને ખબર છે? અને આવા દર્શકો-શ્રોતાઓનો જ ઉપયોગ વાતની વિશ્વસનીયતા વધારવા સંદર્ભ તરીકે થાય છે. અમેરિકન પ્રમુખીય ઉમેદવાર રોનાલ્ડ રેગને તેમના મતદાતાને સીધા સંબોધતાં પૂછેલું: “તમે તમારી જાતને જ પૂછો કે ચાર વર્ષ પહેલાં તમે જે સ્તરે હતા, તેના કરતાં આજે વધુ સારા છો કે નહિ?” સામાન્ય રીતે દરેકે પ્રગતિ તો કરી જ હોય છે ને? એટલે રેગનનો સવાલ હકારાત્મક વલયો જન્માવી જાય. તેની વાતમાં મતદાતા આવી જાય... કારણ કે લોકોને અન્ય તજજ્ઞોએ આપેલા અભિપ્રાય કે મૂલ્યાંકનો કરતાં પોતે પોતાના સ્વાનુભવે તારવેલાં મંતવ્યો ઉપર વધુ મમત્વ ને વિશ્વાસ હોય છે... તેથી જો શ્રોતાઓ વ્યક્તિગતરૂપે રેગનના વિધાનને સમર્થન આપતા હોય તો તે વધુ વિશ્વસનીય બની રહે છે.

૬. Emotional Appeals inspire people to action : લાગણીભરી અપીલ લોકોને કાર્યાન્વિત કરે છે :

આફ્રિકાનાં ભૂખે મરતાં બાળકોને મદદ પહોંચાડવાની લોકોને કરાતી અપીલમાં બે શક્ય અભિગમો છે : કાં તો દરરોજ કેટલાં બાળકો ભૂખે સૂએ છે ને કેટલાં મરી જાય છે તેના લાખોમાં આંકડા હકીકતો ખૂબ પ્રભાવક રીતે દર્શાવો, અથવા એક-બે નાગાં-પૂગાં, સૂકલકડી છોકરાંનો પેટનો ખાડો બતાવતાં અસરકારક ચિત્રો મૂકો કે- ‘ધ્યાનથી જુઓ, આ અભાવગ્રસ્ત આત્માના પેટનો ખાડો તમારા એક રૂપિયાના દાનથી પૂરી શકાય તેમ છે... ટીપે ટીપે સરોવર ભરાય... એક એક રૂપિયો જોડતાં આવાં હજારોની આંતરડી ઠરશે..! બોલો દાન દેશો ને?’ પહેલો આંકડાકીય અભિગમ મનના પૃથક્કરણાત્મક ભાગને સ્પર્શસે, જો આંકડા વાસ્તવિક હશે તો વિશ્વાસ પડશે કે ચાલો ભાઈ, વાત તો સાચી છે પણ ત્યારે તમે કાંઈ એક્શન લેતા નથી. દાન કરવાનું મન બને ખરું પણ ખિસ્સામાં હાથ જતો નથી... જ્યારે બીજો અભિગમ તમારી લાગણીને હૃદયને સ્પર્શી જાય છે. કંગાલ બાળકનું, દયામણું-બિહામણું ચિત્ર જોઈ તમને માનવતાવશ નાનું તો નાનું પણ દાન કરવાનું, દાનપેટીમાં રૂપિયો નાખવાનું મન ચોક્કસ થાય ને હાથ ખિસ્સામાં ચાલ્યો જાય છે. તમને કાર્યની પ્રેરણા થાય છે... આનું કારણ, આપણાં કાર્યો પાછળ તર્ક, બુદ્ધિ અને આંકડાઓ કરતાં આપણા હૃદયની લાગણીનું બળ વધુ પ્રભાવી હોય છે. એ જ ચાલક બળ બને છે. આથી, જો લોકોને કાર્યાન્વિત કરવાનું ધ્યેય રાખતા હો તો તમારી અપીલમાં લાગણીનું તત્ત્વ ઉમેરો, તે સીધી હૃદયસ્પર્શી, દિલ સોંસરવી જશે... હવે તો સિગરેટના પેકેટ ઉપર તૂટેલા હોઠ, ફાટેલાં ગળાં ને કાણા ફેફસાંના રંગીન ફોટા મૂકી ‘એન્ટી સ્મોકીંગ અપીલ’ને વધુ ધારદાર બનાવાય છે. સિગરેટ ઉત્પાદક કંપનીને આમ કરવું ફરજીયાત છે (છતાં વાસ્તવિકતા જગ જાહેર છે ! તો યે પીનારા પીએ જ છે !) વિચારને રજૂ કરવા માત્ર હકીકતો, શુષ્ક આંકડા ઉપરાંત દર્શકોની લાગણી ઉપર નિશાન સાધો, તમારું કામ થઈ જશે.

૭. Appeals to action are most effective if there is something in it for the audience : દર્શકોને જ્યારે એમ લાગે કે મારા પોતાને માટે આમાં કંઈક છે, ત્યારે કાર્યની અપીલ સૌથી વધુ અસરકારક નીવડે છે...

આવી લાગણીપૂર્ણ અપીલ કામ કરી જાય છે કારણ કે લોકોને હકીકતો ને આંકડા કરતાં અન્ય લોકોમાં વધુ રસ હોય છે. અને ખાસ તો તેમને ‘પોતાનામાં’ જ વધુ રસ હોય છે. કંઈપણ કાર્ય કરવા ઉદ્યત થતાં પૂર્વે તે પૂછશે પોતાની જાતને, કે ‘આ કરવાથી મને શું મળશે? આમાં મારું શું છે?’ આ મુદ્દાને તમે સ્પર્શો નહિ ત્યાં સુધી અપીલ સફળ થતી નથી... ટી.વી.ની જાહેરાતોમાં ઉત્પાદક કંપની પોતાની પ્રોડક્ટનાં ગુણગાન ગાય, તેની વિશેષતાઓ વર્ણવે એ બધાં કરતાં ગ્રાહકને ફાયદો શેમાં થાય છે તે બતાવે તો જ ગ્રાહક જે તે પ્રોડક્ટ લેવા તૈયાર થશે... ગ્રાહક ઘરે આરામથી સોફા ઉપર બેસીને, ટી.વી.નાં બેસ્ટ ફીચર્સ માણતો હોય ત્યારે તે પોતાના મનઃચક્ષુ સમક્ષ પોતાના ફાયદાઓની ફિલ્મ જ જોતો હોય છે. આ માઈન્ડસેટનો ઉપયોગ ટેક્ષાસમાં ‘સ્વચ્છતા અભિયાન’માં કરવામાં આવ્યો. યુવાનોને સ્પર્શે તેવી ટેગ-લાઈન-સૂત્ર બનાવ્યું—‘Don’t mess with Texas..’ ‘આપણા રળિયામણા ટેક્ષાસને ઉકરડો બનાવશો તમે?’—આવાં ભાવનાવાળાં સૂત્રો યુવાનોના આદર્શ એવા રમતવીરો, ફિલ્મસ્ટારો, હસ્તીઓના મોઢે બોલાવ્યાં... આથી યુવાનોએ પોતાના રોલ મોડેલ્સ સાથે પોતાને સાંકળી લીધા. એમને થયું કે ખરેખર, મારા રાજ્યની રમણિયતા માટે મારે પણ કંઇક કરવું જ જોઈએ. ચાલો, કચરો ગમે ત્યાં ન ફેંકીશ, સ્વચ્છતામાં સહયોગ કરીશ... સાચો વતનપ્રેમી, પોતાની માતૃભૂમિને ગંદી ન જ કરી શકે ! યુવાનોનું વર્તન બદલાયું.

૮. Ideas stick best when they’re told as stories : વાર્તા સ્વરૂપે વહાવેલા વિચારો વધુ ને વધુ વિચરણ કરે છે :

વાર્તા એ મગજને માટેનું ઉડ્ડયન ઉદ્દીપક જેવું કામ કરે છે. તે આપણને કાર્યમાં જોતરે છે અને વાર્તા જેવી પરિસ્થિતિમાં આપણો પ્રતિભાવ કેવો હશે તેનું અનુમાન સક્રિય કરે છે. ઘણીવાર વિચાર-પ્રસારના વહેણમાં, પેલા શુષ્ક સ્લોગનને આગળ ધરવામાં તેની પાછળની વાર્તાની ભૂમિકાને વીસારે પાડી દે છે, એ ગંભીર ભૂલ છે. સરકણાં સુત્રો-સમીકરણો-સ્લોગન્સ વિચારને ચોંટી જનારો તો બનાવી દે છે, પણ લોકોને કાર્યાન્વિત થવા માટે ખાસ પ્રેરતા નથી... આ તબક્કે વાર્તા કે ઉદાહરણો તમારી વહારે થાય છે. લોકોને વાર્તાથી વિચાર સમજાવો(વિષ્ણુશર્માની પંચતંત્રની બાળવાર્તાઓની જેમ) તો તેઓ તરત કંઇક અમલમાં મૂકવા ઊભા થશે. દા.ત. આજે ફાસ્ટફૂડની પ્રખ્યાત ચેઈન સબ-વેથી તમે પરિચિત હશો... એની જબરદસ્ત સફળતા Jared Fogle નામના વ્યક્તિની સાચી કથનીને આભારી છે. એ ખૂબ જ જાડો હતો, પણ એણે પ્રતિદિન માત્ર બે સબ-વે ડાયેટ ખાઈને પોતાનું જાડાપણું ઘણું ઘટાડી દીધું અને સ્વસ્થ તંદુરસ્તી પ્રાપ્ત કરી..તો આવું સ્વાનુભવયુક્ત સરળ સૂત્ર ‘દરરોજ બસ બે જ સબ વે મીલ..!’ લોકોના પેટમાં(મનમાં નહિ) ચોંટી ગયું, અને સબવેની દુકાન ચલ પડી.. અભૂતપૂર્વ સફળતાની અજબ કહાણી ! લગભગ બધી સફળ કથની પાછળ આવી કોઈ રીકરીંગ પેટર્ન છૂપાયેલી હોય છે. એક વિશેષ ઉદાહરણ Challenge બુકનું છે જેમાં David, Goliathની વાર્તા છે આવી વાર્તાઓએ અસંખ્ય લોકોને Davidનું દૃષ્ટાંત અનુસરવા પ્રેર્યા છે. બીજું ઉદાહરણ છે—એક કોમન પેટર્ન Reaching Outનું છે. જેમાં ભલા સમરીટાને એક તદ્દન અજાણ્યા જરૂરતમંદની સારી સહાય કરી હતી..આવી વાર્તાઓ, નવલકથાઓ લોકો વાંચીને સામાજિક સદ્વર્તન માટે ઘણી પ્રેરણા લેતા હોય છે....તો વળી સર આઈઝેક ન્યૂટને શોધેલા ગુરુત્વાકર્ષણની વાત—‘સફરજન ઝાડ ઉપરથી નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું?’ વાળો જીજ્ઞાસુ સવાલ મહાન નિયમના શોધનું મૂળ બની રહ્યો. એને Creativityની વાર્તા ગણી શકાય... આવી વાર્તા/ઘટનાઓ લોકોને out of the box વિચારવા, નવા દૃષ્ટિકોણથી જોવાની પ્રેરણા આપે છે.

અવતરણ:

આપણા પ્રત્યાયન વધુ અસરકારક બનાવવા માટે આપણે આપણી વિચારવાની પ્રક્રિયાને —‘મારે શ્રોતાને કઈ માહિતી પાઠવવી છે?’ એના પરથી ખસેડી ‘મારા શ્રોતા મને કેવા પ્રશ્નો પૂછશે તેવી મારી ઈચ્છા છે?’ ઉપર લાવવી પડશે. કૉમર્સની ભાષામાં એ You Attitude છે.”