હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 4: Line 4:
{{Block center|<poem>
{{Block center|<poem>


વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ  
વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ
હું ઓગળી ન જાઉં અને રાત પણ કઠણ.
હું ઓગળી ન જાઉં અને રાત પણ કઠણ.


સુક્કાં અધર ઉપર ન કોઈ શબ્દ કલરવે  
સુક્કાં અધર ઉપર ન કોઈ શબ્દ કલરવે
ઊડી ન જાય ખુલ્લાં નયનથી કોઈ વલણ.
ઊડી ન જાય ખુલ્લાં નયનથી કોઈ વલણ.


પથરાળ ટેરવામાં કોઈ સ્પર્શ ના વહે  
પથરાળ ટેરવામાં કોઈ સ્પર્શ ના વહે
ને વિસ્તરે ઉદાસ હથેળીમાં રણનાં રણ.
બસ વિસ્તરે ઉદાસ હથેળીમાં રણનાં રણ.


અંતર કદી રુવાંથી રુવાંનું તૂટે નહીં  
અંતર કદી રુવાંથી રુવાંનું તૂટે નહીં
લીરા કરી ત્વચાના ઊડાવે ન કોઈ વ્રણ
લીરા કરી ત્વચાના ઊડાવે ન કોઈ વ્રણ


ટપકે ન આંખથી કે એ છલકે ન લિંગથી  
ટપકે ન આંખથી કે એ છલકે ન લિંગથી
અવગત રુધિરને ન મળે કોઈ ઘાવ પણ.
અવગત રુધિરને ન મળે કોઈ ઘાવ પણ.
'''છંદવિધાન'''
ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા
</poem>}}
</poem>}}



Latest revision as of 06:25, 7 July 2024



વીતે ન એક ઘડીથી ઘડી એક ક્ષણથી ક્ષણ
હું ઓગળી ન જાઉં અને રાત પણ કઠણ.

સુક્કાં અધર ઉપર ન કોઈ શબ્દ કલરવે
ઊડી ન જાય ખુલ્લાં નયનથી કોઈ વલણ.

પથરાળ ટેરવામાં કોઈ સ્પર્શ ના વહે
બસ વિસ્તરે ઉદાસ હથેળીમાં રણનાં રણ.

અંતર કદી રુવાંથી રુવાંનું તૂટે નહીં
લીરા કરી ત્વચાના ઊડાવે ન કોઈ વ્રણ

ટપકે ન આંખથી કે એ છલકે ન લિંગથી
અવગત રુધિરને ન મળે કોઈ ઘાવ પણ.

છંદવિધાન
ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા