32,030
edits
No edit summary |
(+૧) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સોનેરી પંખી|શ્રદ્ધા ત્રિવેદી}} | {{Heading|સોનેરી પંખી|શ્રદ્ધા ત્રિવેદી}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નંદનના મામા શહેરમાં રહેતા હતા. એક વાર તે નંદનને ઘેર આવ્યા. સવારના દશ વાગ્યા હતા, પણ નંદન ઊઠ્યો નહોતો. અગિયાર વાગ્યાની તો નિશાળ હતી! મામાને ખૂબ નવાઈ લાગી. તેમણે નંદનને જગાડ્યો. નંદન ઊઠ્યો. સમય થોડો હતો, તેથી તેણે સરખું ખાધું-પીધું નહીં ને ગયો નિશાળે. લેશન કરવાનો તો એને સમય જ ક્યાંથી મળે? રાત્રેય વહેલો થાકી જતો. એક દિવસ માથું દુખે અને એક દિવસ પગ દુખે. મામા બે-ત્રણ દિવસ રહ્યા. તેમણે જોયું કે નંદન રોજ મોડો ઊઠે છે, તેથી કંઈ જ કરી શકતો નથી. | નંદનના મામા શહેરમાં રહેતા હતા. એક વાર તે નંદનને ઘેર આવ્યા. સવારના દશ વાગ્યા હતા, પણ નંદન ઊઠ્યો નહોતો. અગિયાર વાગ્યાની તો નિશાળ હતી! મામાને ખૂબ નવાઈ લાગી. તેમણે નંદનને જગાડ્યો. નંદન ઊઠ્યો. સમય થોડો હતો, તેથી તેણે સરખું ખાધું-પીધું નહીં ને ગયો નિશાળે. લેશન કરવાનો તો એને સમય જ ક્યાંથી મળે? રાત્રેય વહેલો થાકી જતો. એક દિવસ માથું દુખે અને એક દિવસ પગ દુખે. મામા બે-ત્રણ દિવસ રહ્યા. તેમણે જોયું કે નંદન રોજ મોડો ઊઠે છે, તેથી કંઈ જ કરી શકતો નથી. | ||
| Line 21: | Line 20: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = રાધાના સાન્તાક્લોઝ | ||
|next = | |next = હવેલીની ચાવી | ||
}} | }} | ||