કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૭. જૂના પત્રોનો નાશ કરતાં—: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
પાને પાને ઊકલતી કશી લાગણીની ગડીઓ! | પાને પાને ઊકલતી કશી લાગણીની ગડીઓ! | ||
વર્ણે વર્ણે વિભવ ઉર ને ચિત્તના ઠાલવેલા, | વર્ણે વર્ણે વિભવ ઉર ને ચિત્તના ઠાલવેલા, | ||
નાનાંમોટાં | નાનાંમોટાં સુખદુ:ખ તણી સુપ્ત જેમાં ઘડીઓ. | ||
કેવાં કેવાં વચન પ્રણયાનંદનાં ને વ્યથાનાં: | કેવાં કેવાં વચન પ્રણયાનંદનાં ને વ્યથાનાં: |