ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કનૈયાલાલ મુન્શી/શામળશાનો વિવાહ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 2: Line 2:
----
----


{{Poem2Open}}  
{{ParagraphOpen}}  
પ્રિય વાચક! જરા ધીમેથી ઉપરનું નામ વાંચી સાક્ષરતાની સીડીએ ચડી, મહાકાવ્યની આશા રાખતો હો, કવિરત્ન નરસિંહના પુત્રનો ઇતિહાસ સાંભળવા તલસતો હો, ભક્તિનો સ્વાદ ચાખી ઈશ્વરનું નામ સાંભળવા તને ઉલ્લાસ થતો હોય–તો મારો લેખ વાંચવો બંધ કરી દે. મારે સાક્ષરમાં ગણાવું નથી–ગરીબ બિચારા શબ્દોનું સત્યાનાશ વાળવું નથી; કવિ થઈ રવિ ન પહોંચે તેવા અંધારામાં જવું નથી; ભક્ત થઈ, સ્વર્ગે જઈ તેત્રીસ કોટિ દેવતાઓને જોઈ, અહોનિશ નમસ્કાર કરી ટાંટિયા તોડવા નથી. મારે તો એક સાદી વાત કહેવી છે. વાત ભલે સાદી હોય, પણ શ્રેષ્ઠતામાં ઊતરે એમ નથી. શું નરસિંહ મહેતાના પુત્રે પુણ્ય કરેલાં અને મારા શામળશાએ ગુનેગારી? નહીં જ. આ તો પ્રજાસત્તાના દિવસો છે. ગરીબ ભિખારી ઉમરાવના સરખો છે. દારૂ પી લથડતા મજૂરોની વિચારશક્તિ પરથી ગ્લૅડસ્ટન જેવાની લાયકાત નક્કી થાય છે, તો શા સારુ મારા શામળશા નરસિંહ મહેતાના દીકરા સમાન નહીં?
પ્રિય વાચક! જરા ધીમેથી ઉપરનું નામ વાંચી સાક્ષરતાની સીડીએ ચડી, મહાકાવ્યની આશા રાખતો હો, કવિરત્ન નરસિંહના પુત્રનો ઇતિહાસ સાંભળવા તલસતો હો, ભક્તિનો સ્વાદ ચાખી ઈશ્વરનું નામ સાંભળવા તને ઉલ્લાસ થતો હોય–તો મારો લેખ વાંચવો બંધ કરી દે. મારે સાક્ષરમાં ગણાવું નથી–ગરીબ બિચારા શબ્દોનું સત્યાનાશ વાળવું નથી; કવિ થઈ રવિ ન પહોંચે તેવા અંધારામાં જવું નથી; ભક્ત થઈ, સ્વર્ગે જઈ તેત્રીસ કોટિ દેવતાઓને જોઈ, અહોનિશ નમસ્કાર કરી ટાંટિયા તોડવા નથી. મારે તો એક સાદી વાત કહેવી છે. વાત ભલે સાદી હોય, પણ શ્રેષ્ઠતામાં ઊતરે એમ નથી. શું નરસિંહ મહેતાના પુત્રે પુણ્ય કરેલાં અને મારા શામળશાએ ગુનેગારી? નહીં જ. આ તો પ્રજાસત્તાના દિવસો છે. ગરીબ ભિખારી ઉમરાવના સરખો છે. દારૂ પી લથડતા મજૂરોની વિચારશક્તિ પરથી ગ્લૅડસ્ટન જેવાની લાયકાત નક્કી થાય છે, તો શા સારુ મારા શામળશા નરસિંહ મહેતાના દીકરા સમાન નહીં?


Line 124: Line 124:
'''અમે જીત્યાં રે જીત્યાં.''''
'''અમે જીત્યાં રે જીત્યાં.''''


{{Poem2Close}}
{{ParagraphClose}}