સાહિત્ય અકાદમી પુરસ્કૃત પુસ્તકો: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સાહિત્ય અકાદમી પુરસ્કૃત પુસ્તકો}} | {{Heading|સાહિત્ય અકાદમી પુરસ્કૃત પુસ્તકો}} | ||
<span style="color:#800020"> | |||
આપણે ત્યાં ઉત્તમ સાહિત્યકારો અને તેમના સાહિત્યને પુરસ્કૃત કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ૧૯૫૪માં સ્થાપિત સાહિત્ય અકાદમી, દિલ્હી ૧૯૫૫થી ભારતની માન્ય ભાષાઓમાં પ્રકાશિત ઉત્તમ પુસ્તકને પ્રતિવર્ષ સાહિત્ય અકાદમી પુરસ્કાર અર્પણ કરે છે. ગુજરાતીમાં પ્રથમ પુરસ્કૃત પુસ્તક 'મહાદેવભાઈ દેસાઈની ડાયરી' (લેખક: મહાદેવભાઈ દેસાઈ)થી લઈને આજ સુધીના પુરસ્કૃત પુસ્તકોને વાચકો સમક્ષ મૂકવાના હેતુથી એકત્ર 'સાહિત્ય અકાદમી પુરસ્કૃત પુસ્તક શ્રેણી' શરૂ કરવા જઈ રહ્યું છે. ડાયરી, છંદશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, ભાષાવિજ્ઞાન, સાંસ્કૃતિક ઇતિહાસ, રેખાચિત્રો, ચરીત્ર, પ્રવાસ, નિબંધ, વિવેચન, કવિતા, નાટક, વાર્તા, નવલકથા — એમ વિવિધ ક્ષેત્રે પુરસ્કૃત પુસ્તકોમાંની આ સાહિત્યસમૃદ્ધિ આપની સમક્ષ મૂકતા એકત્ર આનંદ અનુભવે છે.<br> | |||
</span> | |||
<br> | |||
<span style="color:#ff0000"> | <span style="color:#ff0000"> | ||
(નોંધ : અહીં જે જે પુસ્તકોની સંમતિ લેખક કે તેમના વારસદારો પાસેથી મળી છે તે પુસ્તકો ઈ-પ્રકાશિત કરવામાં આવ્યા છે. આગળ જેમ જેમ સંમતિ મળતી જશે તેમ તેમ પુસ્તકો ઉમેરવામાં આવશે.)<br> | (નોંધ : અહીં જે જે પુસ્તકોની સંમતિ લેખક કે તેમના વારસદારો પાસેથી મળી છે તે પુસ્તકો ઈ-પ્રકાશિત કરવામાં આવ્યા છે. આગળ જેમ જેમ સંમતિ મળતી જશે તેમ તેમ પુસ્તકો ઉમેરવામાં આવશે.)<br> |