વાર્તાવિશેષ/૮. અખતરા અને નિસબત: Difference between revisions
Jump to navigation
Jump to search
(text replaced with proofed one) |
No edit summary |
||
Line 45: | Line 45: | ||
સંપાદક રવીન્દ્ર પારેખ બાળવાર્તાની શૈલીને બિરદાવી ઉમેરે છે : ‘છોકરાને ઝૂલતું બતાવીને લેખકે સૂક્ષ્મ રીતે એ પ્રગટ કર્યું છે કે નઠારાપણું કે સારાપણું નિર્દોષતાને કે બાળપણને ઝાઝું સ્પર્શતું નથી ને તે તો બંને સ્થિતિને માણી શકે છે.’ | સંપાદક રવીન્દ્ર પારેખ બાળવાર્તાની શૈલીને બિરદાવી ઉમેરે છે : ‘છોકરાને ઝૂલતું બતાવીને લેખકે સૂક્ષ્મ રીતે એ પ્રગટ કર્યું છે કે નઠારાપણું કે સારાપણું નિર્દોષતાને કે બાળપણને ઝાઝું સ્પર્શતું નથી ને તે તો બંને સ્થિતિને માણી શકે છે.’ | ||
૪. નવનીત જાની : સંતુલિત સ્વર | <center>'''૪. નવનીત જાની : સંતુલિત સ્વર'''</center> | ||
ડૉ. નવનીત જાની સુશિક્ષિત અને સતત વાંચતા વાર્તાકાર છે. એમણે ‘કથા’માં બાળકની બોલીમાં માના બેવડા શોષણની પીડા વ્યક્ત કરી છે. ધર્મને વ્યવસાય બનાવતા કર્મકાંડી પ્રત્યે નવનીત જાની સંયમપૂર્વક નિર્મમ થઈ શકે છે. | ડૉ. નવનીત જાની સુશિક્ષિત અને સતત વાંચતા વાર્તાકાર છે. એમણે ‘કથા’માં બાળકની બોલીમાં માના બેવડા શોષણની પીડા વ્યક્ત કરી છે. ધર્મને વ્યવસાય બનાવતા કર્મકાંડી પ્રત્યે નવનીત જાની સંયમપૂર્વક નિર્મમ થઈ શકે છે. |