છોળ/વણજારાનાં મોતી: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 329: | Line 329: | ||
કવિએ નિરૂપણ ન કર્યું હોય એવા ભાવ તારવવા બરાબર છે? આવું દૂરાકૃષ્ટ કર્મ કાવ્યના સહજ સૌન્દર્યને હાનિ નથી પહોંચાડતું? પેલા હેમહડાઉ વણજારાએ નદીમાં મોતીનું પાઠ્યું ઠાલવી દીધી ત્યારે નદીમાં તેણે કેવુંક સૌન્દર્ય ભાળ્યું હશે? માત્ર કુદરતી રૂપ? માત્ર નજરે દેખાતી સૃષ્ટિનો વૈભવ? મોઘાંમૂલાં મોતી ન્યોચ્છાવર કરી દેવાનું મન થાય એમાં ક્યાંક જરાક પડદો હટાવીને પોતાનું આપરૂપસૌન્દર્ય દાખવતી ચેતના ત્યારે સળવળી ઊઠી નહીં હોયને? કવિ અને કળાકાર એવી જ વાણી છે. | કવિએ નિરૂપણ ન કર્યું હોય એવા ભાવ તારવવા બરાબર છે? આવું દૂરાકૃષ્ટ કર્મ કાવ્યના સહજ સૌન્દર્યને હાનિ નથી પહોંચાડતું? પેલા હેમહડાઉ વણજારાએ નદીમાં મોતીનું પાઠ્યું ઠાલવી દીધી ત્યારે નદીમાં તેણે કેવુંક સૌન્દર્ય ભાળ્યું હશે? માત્ર કુદરતી રૂપ? માત્ર નજરે દેખાતી સૃષ્ટિનો વૈભવ? મોઘાંમૂલાં મોતી ન્યોચ્છાવર કરી દેવાનું મન થાય એમાં ક્યાંક જરાક પડદો હટાવીને પોતાનું આપરૂપસૌન્દર્ય દાખવતી ચેતના ત્યારે સળવળી ઊઠી નહીં હોયને? કવિ અને કળાકાર એવી જ વાણી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |