User:Meghdhanu/Sandbox/Sarjak Ane Sarjan: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 2: Line 2:


{| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;width:100%"
{| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;width:100%"
|rowspan="3" style="vertical-align: middle; padding: 5px;" | [[File:Suresh-Joshi.jpg|150px]]
|rowspan="3" style="vertical-align: middle; padding: 0px;" | [[File:Suresh-Joshi.jpg|150px]]
|style="font-size: xxx-large; padding: 0px 0px 0 0px; height: 0em;" | '''સુરેશ જોષી'''
|style="font-size: xxx-large; padding: 0px 0px 0 0px; height: 0em;" | '''સુરેશ જોષી'''
|-
|-

Revision as of 13:20, 15 January 2026


સુરેશ જોષી
(જન્મ : ૩૦ મે ૧૯૨૧ - અવ. ૬ સપ્ટેમ્બર ૧૯૨૧)
આધુનિક યુગ

એમનો જન્મ દક્ષિણ ગુજરાતના વાલોડમાં. નજીકના સોનગઢના વનવિસ્તારમાં એ ઊછર્યા. મુંબઈથી એમ.એ. થઈને પછી કરાંચીમાં, વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપન કર્યું. 1951-1981 દરમ્યાન વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે રહ્યા.

એમણે પોતાના વિવેચન દ્વારા અને ‘ક્ષિતિજ’ વગેરે 6 જેટલાં સામયિકો દ્વારા નવા યુગની મુદ્રા રચી; કવિતા-વાર્તા-નવલકથા-વિવેચનનાં અનેક પુસ્તકોના અનુવાદ દ્વારા એમણે પશ્ચિમની તેજસ્વી પ્રતિભાઓને ગુજરાતીના લેખકો-વાચકો સામે મૂકી. સર્જક તરીકે એમણે કવિતા, નવલકથા ટૂંકી વાર્તાઓ રચી.




અનુભાવન અનુબોધ ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧

ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨ ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ

કથાવિચાર કથાવિવેચન પ્રતિ કળા, સાહિત્ય અને વિવેચન

પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી પ્રતીતિ શબ્દલોક

તત્ત્વસંદર્ભ વિભાવના વિવેચનની ભૂમિકા