સાહિત્ય પલ્લવ – ભાગ ૧/મીઠું: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 6: Line 6:
મીઠી ચાલતાં મીઠું ઉતારે, મીઠી જશોદા માય. {{right|મી૰}}
મીઠી ચાલતાં મીઠું ઉતારે, મીઠી જશોદા માય. {{right|મી૰}}
મીઠાં આભરણ સારિયાં રે, મીઠું રે શ્રીકૃષ્ણનું રૂપ; ૫
મીઠાં આભરણ સારિયાં રે, મીઠું રે શ્રીકૃષ્ણનું રૂપ; ૫
મીઠાં આ બાલક સહુ મળ્યાં રે, મીઠો રે ત્રિભોવન ભૂપ. {{right|મી૰}}
મીઠાં આ બાલક સહુ મળ્યાં રે, મીઠો રે ત્રિભોવન ભૂપ.{{Gap}} {{right|મી૰}}
મીઠાં ભોજન અતિ ભલાં રે, મીઠા રે શ્રીકૃષ્ણ ને રામ;
મીઠાં ભોજન અતિ ભલાં રે, મીઠા રે શ્રીકૃષ્ણ ને રામ;
ભરસાગરમાંહે તારવા રે, મીઠું રે ભાલણ પ્રભુનું નામ. {{right|મી૰}}</poem>}}
ભરસાગરમાંહે તારવા રે, મીઠું રે ભાલણ પ્રભુનું નામ. {{right|મી૰}}</poem>}}

Revision as of 07:01, 21 March 2026

૩. મીઠું.

મીઠું તે હરિનું બોલવું રે, મીઠી રે કહાન કહે વાત;
મીઠી મીટ નિહાળતાં રે, મીઠો ગોવાળિયાનો સાથ. મી૰
મીઠી વેણુ વજાડતો રે, મીઠી ઘઘરી વાજે પાય;
મીઠી ચાલતાં મીઠું ઉતારે, મીઠી જશોદા માય. મી૰
મીઠાં આભરણ સારિયાં રે, મીઠું રે શ્રીકૃષ્ણનું રૂપ; ૫
મીઠાં આ બાલક સહુ મળ્યાં રે, મીઠો રે ત્રિભોવન ભૂપ. મી૰
મીઠાં ભોજન અતિ ભલાં રે, મીઠા રે શ્રીકૃષ્ણ ને રામ;
ભરસાગરમાંહે તારવા રે, મીઠું રે ભાલણ પ્રભુનું નામ. મી૰

સ્વાધ્યાય

૧. દેવકીના હૃદયની વ્યથાનું તમારા શબ્દોમાં વર્ણન કરો. વસુદેવના મનની સ્થિતિ કેવી હશે?
૨. જશોદાને વસુદેવ કૃષ્ણ સોંપી ગયા તે પછીની એના મનની લાગણીઓ વિષે કલ્પના કરો.
૩. મોરલીના ગીતની અસર વિષે ખ્યાલ આપો.
૪. ‘મીઠું’ શબ્દ આખા કાવ્યમાં કેટલી વાર વિશેષણ તરીકે અને કેટલી વાર નામ તરીકે વપરાયો છે?