મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૫૯.કાયમુદ્દીન ચિસ્તી: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 28: Line 28:


(૨)
(૨)
મારે મન તો સવળું ભાસે
મારે મન તો સવળું ભાસે
મારે મન તો સવળું ભાસે, લોક અવળું વિચારે;
મારે મન તો સવળું ભાસે, લોક અવળું વિચારે;
આપે હિન્દુ, આપે મુસલમિન, દુઈ કોનામાં પાડે?{{space}} –ટેક
આપે હિન્દુ, આપે મુસલમિન, દુઈ કોનામાં પાડે?{{space}} –ટેક


ઘાટ તો એ બીજો ઘડ્યો, જીવ ઈસ્મ રૂપી લોકો;
ઘાટ તો એ બીજો ઘડ્યો, જીવ ઈસ્મ રૂપી લોકો;
એમાં તો કાંઈ વિગત નથી, કહો ચાવલ કે ચોખો! –મારે
એમાં તો કાંઈ વિગત નથી, કહો ચાવલ કે ચોખો!{{space}} –મારે


પહેલાં તો સાંઈ આપે હતા, પછીથી હઝરત કીધા;
પહેલાં તો સાંઈ આપે હતા, પછીથી હઝરત કીધા;
આપસમાંથી સૌ ઉપજ કરી લે, નામ બીજાં રે દીધાં! –મારે
આપસમાંથી સૌ ઉપજ કરી લે, નામ બીજાં રે દીધાં!{{space}} –મારે


લોકોનું જો કીધું કરું તો, મારું કારજ બગાડે;
લોકોનું જો કીધું કરું તો, મારું કારજ બગાડે;
હિન્દુ મુસલમિન બે અળગા નિરખે, સાહેબથી વિધ્ન પાડે. –મારે
હિન્દુ મુસલમિન બે અળગા નિરખે, સાહેબથી વિધ્ન પાડે.{{space}} –મારે


શાહ કાયમદીનને મન પિયુ એક છે, રે દુઈ દુનિયાને મારો!
શાહ કાયમદીનને મન પિયુ એક છે, રે દુઈ દુનિયાને મારો!
મારે તો સાહેબ થકી કાજ છે, લોક મન માને તે વિચારો! –મારે
મારે તો સાહેબ થકી કાજ છે, લોક મન માને તે વિચારો!{{space}} –મારે
</poem>
</poem>