ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિવસ્તૂપમા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રતિવસ્તૂપમા'''</span> : ઉપમેય અને ઉપમાન વાક્યોના એક જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|જ.દ.}} | {{Right|જ.દ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પ્રતિવસ્તુ | |||
|next = પ્રતિસ્થાપના | |||
}} |
Latest revision as of 07:56, 28 November 2021
પ્રતિવસ્તૂપમા : ઉપમેય અને ઉપમાન વાક્યોના એક જ સાધારણ ધર્મને શબ્દાન્તરથી કહેવાયો હોય ત્યારે પ્રતિવસ્તૂપમા અલંકાર કહેવાય છે. ઉપમેય વાક્ય અને ઉપમાન વાક્યમાં એક જ સાધારણધર્મ હોય છે અને વસ્તુ-પ્રતિવસ્તુભાવ તેનો આધાર છે. જેમકે “રાણીપદને પ્રાપ્ત કરી ચૂકેલી આ સુંદરી દાસીનું પદ કેવી રીતે સ્વીકારે? દેવતાના રૂપથી અંકિત રત્ન શરીર પર ધારણ કરવા યોગ્ય નથી.”
જ.દ.