સોરઠિયા દુહા/85: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|85| }} <poem> આણંદ કહે કરમાણદા, રેંગાં કેમ રીઝન્ત; પહેલાં આવે પાટ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
હે કરમાણંદ, મૂરખા ગમાર લોકો તોફાનમસ્તી અને મારામારી ન કરે ત્યાં સુધી એમને ચેન વળતું નથી.
હે કરમાણંદ, મૂરખા ગમાર લોકો તોફાનમસ્તી અને મારામારી ન કરે ત્યાં સુધી એમને ચેન વળતું નથી.
<br>
{{HeaderNav2
|previous = 84
|next = 86
}}

Latest revision as of 06:26, 5 July 2022


85

આણંદ કહે કરમાણદા, રેંગાં કેમ રીઝન્ત;
પહેલાં આવે પાટુએ, (પછી) ગડદે પેટ ભરન્ત

હે કરમાણંદ, મૂરખા ગમાર લોકો તોફાનમસ્તી અને મારામારી ન કરે ત્યાં સુધી એમને ચેન વળતું નથી.