સાહિત્યચર્યા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 58: Line 58:
* [[સાહિત્યચર્યા/સભાનતાની ક્ષણો : ‘આ ઘેર પેલે ઘેર’|સભાનતાની ક્ષણો : ‘આ ઘેર પેલે ઘેર’]]
* [[સાહિત્યચર્યા/સભાનતાની ક્ષણો : ‘આ ઘેર પેલે ઘેર’|સભાનતાની ક્ષણો : ‘આ ઘેર પેલે ઘેર’]]
* [[સાહિત્યચર્યા/નેપથ્યે|નેપથ્યે]]
* [[સાહિત્યચર્યા/નેપથ્યે|નેપથ્યે]]
* [[સાહિત્યચર્યા/એક અપૂર્વ કાવ્યસંચય|એક અપૂર્વ કાવ્યસંચય]]
* [[સાહિત્યચર્યા/‘કવિલોક’|‘કવિલોક’]]
* [[સાહિત્યચર્યા/‘વનવેલી’ – અનિયતકાલિક|‘વનવેલી’ – અનિયતકાલિક]]
* [[સાહિત્યચર્યા/નહેરુનો મિજાજ : બે પ્રસંગો|નહેરુનો મિજાજ : બે પ્રસંગો]]
* [[સાહિત્યચર્યા/સુન્દરમ્‌ – એક અંજલિ|સુન્દરમ્‌ – એક અંજલિ]]
* [[સાહિત્યચર્યા/સંતપ્રસાદ ભટ્ટ|સંતપ્રસાદ ભટ્ટ]]
* [[સાહિત્યચર્યા/સચ્ચિદાનંદ સન્માન પ્રસંગે|સચ્ચિદાનંદ સન્માન પ્રસંગે]]
* [[સાહિત્યચર્યા/કવિતા આલોકિત કરે!|કવિતા આલોકિત કરે!]]
* [[સાહિત્યચર્યા/મારી સર્જનપ્રક્રિયા|મારી સર્જનપ્રક્રિયા]]
* [[સાહિત્યચર્યા/પ્રશ્નોત્તરી-૧|પ્રશ્નોત્તરી-૧]]
* [[સાહિત્યચર્યા/પ્રશ્નોત્તરી-૨|પ્રશ્નોત્તરી-૨]]
<br>
<br>
<hr>
<hr>
[[Category:નિરંજન ભગત]]
[[Category:નિરંજન ભગત]]

Revision as of 08:27, 14 July 2022

SahityaCharya Title Front.jpg


સાહિત્યચર્યા

નિરંજન ભગત


નિવેદન

‘સ્વાધ્યાયલોક’ના આઠ ગ્રંથો ૧૯૯૭માં પ્રગટ થયા હતા. એમાં ૧૯૫૧થી ૧૯૯૬ લગીનાં સાડા ચાર દાયકાના દીર્ઘ સમયનાં લખાણો પ્રસ્તુત થયાં હતાં. એથી એ આઠ ગ્રંથોમાં વિષયના સંદર્ભમાં વિભાગ-વ્યવસ્થા કરવાનું શક્ય હતું. ‘સાહિત્યચર્યા’માં ૧૯૯૭ પૂર્વેનાં લખાણોમાંથી અને ૧૯૯૭થી આજ લગીનાં લખાણોમાંથી કેટલાંક લખાણો પ્રગટ થયાં છે. એથી એમાં વિષયના સંદર્ભમાં વિભાગ-વ્યવસ્થા કરવાનું શક્ય નથી. ‘સ્વાધ્યાયલોક’ના ‘નિવેદન’માં આ અંગેનો ઇશારો હતો. એથી વિવિધ સાહિત્યિક વિષયનાં લખાણો ‘સ્વાધ્યાયલોક-૯’ શીર્ષકથી નહિ, પણ ‘સાહિત્યચર્યા’ શીર્ષકથી અહીં પ્રગટ થાય છે. ‘સ્વાધ્યાયલોક’નાં લખાણોની લખાવટ, એમાંનાં પુનરાવર્તનો, અવતરણો આદિ અંગે એ શ્રેણીના ‘નિવેદન’માં જે નોંધ હતી એ ‘સાહિત્યચર્યા’નાં લખાણો અંગે પણ એટલી જ પ્રસ્તુત છે. હજુ પણ સામયિકોમાંથી કેટલાંક લખાણો સુલભ થયાં નથી, તો કેટલાંક લખાણો અપૂર્ણ રહ્યાં છે. એ સૌ લખાણોએ ભવિષ્યમાં પ્રકાશન માટે પ્રતીક્ષા કરવી રહી. ‘સાહિત્યચર્યા’માંનાં કેટલાંક લખાણો વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ થયાં હતાં.એ સૌ સામયિકોના તંત્રીઓ-પ્રકાશકોનો અહીં એક સાથે આભાર માનું છું. - નિરંજન ભગત