ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શીલવિજ્ય-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શીલવિજ્ય-૧'''</span> [ઈ.૧૬૯૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. શીલવિજ્યના શિષ્ય. ચાર દિશાઓમાં આવેલાં તીર્થોની ઐતિહાસિક માહિતી આપતી, ચાર ખંડમાં વિભક્ત દુહા-ચોપાઈની ૩૬૯ ક...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = શીલવિજ્ય
|next =  
|next = શીલવિજ્યશિષ્ય
}}
}}

Latest revision as of 04:47, 18 September 2022


શીલવિજ્ય-૧ [ઈ.૧૬૯૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. શીલવિજ્યના શિષ્ય. ચાર દિશાઓમાં આવેલાં તીર્થોની ઐતિહાસિક માહિતી આપતી, ચાર ખંડમાં વિભક્ત દુહા-ચોપાઈની ૩૬૯ કડીમાં રચાયેલી ‘તીર્થમાલા’ (ર.ઈ.૧૬૯૦/સં.૧૭૪૬, આસો-; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨. [કી.જો.]