ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીદેવ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીદેવ-૧'''</span> [ઈ.૧૬૯૩માં હયાત] જૈન સાધુ. જ્ઞાનચંદના શિષ્ય. ૮ કડીની હિન્દીપ્રધાન ગુજરાતીમાં રચાયેલી ‘રહનેમિ-સઝાય’(મુ.), શિષ્ય કલ્યાણની સહાયથી રચાયેલી ‘થાવચ્ચામ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = શ્રોદત્ત
|next =  
|next = શ્રીદેવ-૨
}}
}}

Latest revision as of 05:14, 18 September 2022


શ્રીદેવ-૧ [ઈ.૧૬૯૩માં હયાત] જૈન સાધુ. જ્ઞાનચંદના શિષ્ય. ૮ કડીની હિન્દીપ્રધાન ગુજરાતીમાં રચાયેલી ‘રહનેમિ-સઝાય’(મુ.), શિષ્ય કલ્યાણની સહાયથી રચાયેલી ‘થાવચ્ચામુનિ-સંધિ’ (ર.ઈ.૧૬૯૩/સં.૧૭૪૯, માગશર વદ ૭), ૧૩ ઢાળની ‘સાધુવંદના’, ૨૭૬ કડીની ‘ઋષભવિવાહ-ધવલ’, ‘નાગશ્રી-ચોપઈ’, ‘ધનાઅણગાર-સઝાય’ તથા અન્ય કેટલીક સઝાયોનાં કર્તા. કૃતિ : રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, ઈ.૧૮૬૭. સંદર્ભ : ૧. પ્રાકારૂપંરપરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી. [કી.જો.]