< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
શ્રોદત્ત [ઈ.૧૫૦૭માં હયાત] : અંચલગચ્છના શ્રાવક કવિ. વિવેકરત્નસૂરિના શિષ્ય. ૧૦૮ કડીના ‘મહાવીર-વિવાહલું’ (ર.ઈ.૧૫૦૭)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]