ગુજરાતી ગઝલસંપદા/રૂસ્વા મજલૂમી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
Tag: Reverted
No edit summary
Tag: Undo
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading| રૂસ્વા મજલૂમી |}}
{{Heading| રૂસવા મજલૂમી |}}


<poem>
<poem>
Line 19: Line 19:


{{HeaderNav2
{{HeaderNav2
|previous = રતિલાલ ‘અનિલ’
|previous = 2
|next = વેણીભાઈ પુરોહિત
|next = 4
}}
}}

Revision as of 10:23, 16 January 2023


રૂસવા મજલૂમી

મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે?
મારો ય એક જમાનો હતો, કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો, કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન–મરણ,
ઝગડો એ હા ને ના નો હતો, કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?