ભારતીયકથાવિશ્વ-૨/રામાયણની કથાઓ/વિશ્વામિત્રકથા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 98: Line 98:
આમ વિશ્વામિત્રે ત્રિશંકુને સ્વર્ગે મોકલ્યા. પછી બધા પોતપોતાના સ્થાને ગયા.
આમ વિશ્વામિત્રે ત્રિશંકુને સ્વર્ગે મોકલ્યા. પછી બધા પોતપોતાના સ્થાને ગયા.


    (ત્રિશંકુને સ્વર્ગે મોકલ્યા પછી વિશ્વામિત્ર ઋષિએ પોતે અને બીજાઓ પાસે સ્થળાંતર કરાવ્યું. સમીક્ષિત વાચનામાં હરિશ્ચંદ્ર — રોહિતની કથા નથી. એ કથા તો ઐતરેય બ્રાહ્મણમાં છે, એ વાત ભાગ ૧માં જોવા મળશે. અહીં અંબરીષ રાજાની વાત છે.)
(ત્રિશંકુને સ્વર્ગે મોકલ્યા પછી વિશ્વામિત્ર ઋષિએ પોતે અને બીજાઓ પાસે સ્થળાંતર કરાવ્યું. સમીક્ષિત વાચનામાં હરિશ્ચંદ્ર — રોહિતની કથા નથી. એ કથા તો ઐતરેય બ્રાહ્મણમાં છે, એ વાત ભાગ ૧માં જોવા મળશે. અહીં અંબરીષ રાજાની વાત છે.)


એ સમયે અયોધ્યા નગરીમાં અંબરીષ નામના રાજા થઈ ગયા. તે રાજા એક વાર યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે તે યજ્ઞના પશુનું અપહરણ ઇન્દ્ર કરી ગયા. એટલે બ્રાહ્મણોએ રાજાને કહ્યું, ‘કાં તો તમારા કારણે કાં તો તમારા સેવકોની બેદરકારીને કારણે યજ્ઞપશુ ખોવાઈ ગયો છે. એ બહુ મોટો દોષ ગણાય. એટલે હવે તેનું પ્રાયશ્ચિત્ત તમારે કરવું પડશે. કાં તો તમે યજ્ઞપશુને શોધી લાવો કાં તો કોઈ નરપશુ લઈ આવો.’
એ સમયે અયોધ્યા નગરીમાં અંબરીષ નામના રાજા થઈ ગયા. તે રાજા એક વાર યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે તે યજ્ઞના પશુનું અપહરણ ઇન્દ્ર કરી ગયા. એટલે બ્રાહ્મણોએ રાજાને કહ્યું, ‘કાં તો તમારા કારણે કાં તો તમારા સેવકોની બેદરકારીને કારણે યજ્ઞપશુ ખોવાઈ ગયો છે. એ બહુ મોટો દોષ ગણાય. એટલે હવે તેનું પ્રાયશ્ચિત્ત તમારે કરવું પડશે. કાં તો તમે યજ્ઞપશુને શોધી લાવો કાં તો કોઈ નરપશુ લઈ આવો.’