કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૩. હરી ગયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 4: Line 4:
::: હરિવર મુજને હરી ગયો!
::: હરિવર મુજને હરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!
::: અબુધ અંતરની હું નારી,
::: અબુધ અંતરની હું નારી,
::::: હું શું જાણું પ્રીતિ!
::::: હું શું જાણું પ્રીતિ!
Line 9: Line 10:
::::: મુજ હૈયે છે ગીતિ!
::::: મુજ હૈયે છે ગીતિ!
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો!
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો!
::: સપનામાંયે જે ના દીઠું,
::: સપનામાંયે જે ના દીઠું,
::::: એ જાગીને જોવું!
::::: એ જાગીને જોવું!
::: આ તે સુખ છે કે દુ :ખ મીઠું?
::: આ તે સુખ છે કે દુ :ખ મીઠું?
::::: રે હસવું કે રોવું?
::::: રે હસવું કે રોવું?
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો!
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો!

Revision as of 19:22, 8 July 2021

૧૩. હરી ગયો

નિરંજન ભગત

હરિવર મુજને હરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!

અબુધ અંતરની હું નારી,
હું શું જાણું પ્રીતિ!
હું શું જાણું કામણગારી
મુજ હૈયે છે ગીતિ!
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો!

સપનામાંયે જે ના દીઠું,
એ જાગીને જોવું!
આ તે સુખ છે કે દુ :ખ મીઠું?

રે હસવું કે રોવું?
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો!
હરિવર મુજને હરી ગયો!

૧૯૪૮

(બૃહદ છંદોલય, પૃ. ૯૨)