પરોઢ થતાં પહેલાં/-: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 31: Line 31:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =
|previous = પ્રારંભિક
|next =  
|next =
}}
}}
<br>
<br>

Latest revision as of 19:45, 3 March 2025


જ્યાં પડછાયા સઘન પથરાયા હોય

ત્યાં પગ સ્થિર રાખવાની હિંમત કરી શકે

તેઓ જ સ્વર્ગીય ગાનનો સંદેશ

આછોયે સુણાવી શકે.

જેમણે પોતાના પુષ્પને મૃતકો સાથે

આસ્વાદી જોયું હોય,

તેઓ જ બજેલા કે બોલાયેલા

પવન-પાતળા સૂરને પકડી શકે,

તળાવડીએ જે પ્રતિબિંબને

પળ એકમાત્ર ઝીલેલાં

તેને રાખો જતને જાળવી!

આ પાર અને પેલે પાર

સ્વરો ન બને જ્યાં
શાશ્વત અને શુદ્ધ

– રાઇનર મારિયા રિલ્કે


ચિંડીદાસ કહ શુન વિનોદિની,
સુધી સુખદુઃખ દુટિ ભાઈ,
સુખેર લાગિયા જે કરે પીરતિ
દુઃખ જાય તારઈ ઠાંઈ.