પરોઢ થતાં પહેલાં/-: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
| Line 31: | Line 31: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પ્રારંભિક | ||
|next = | |next = ૧ | ||
}} | }} | ||
<br> | <br> | ||
Latest revision as of 19:45, 3 March 2025
જ્યાં પડછાયા સઘન પથરાયા હોય
ત્યાં પગ સ્થિર રાખવાની હિંમત કરી શકે
તેઓ જ સ્વર્ગીય ગાનનો સંદેશ
આછોયે સુણાવી શકે.
જેમણે પોતાના પુષ્પને મૃતકો સાથે
આસ્વાદી જોયું હોય,
તેઓ જ બજેલા કે બોલાયેલા
પવન-પાતળા સૂરને પકડી શકે,
તળાવડીએ જે પ્રતિબિંબને
પળ એકમાત્ર ઝીલેલાં
તેને રાખો જતને જાળવી!
આ પાર અને પેલે પાર
સ્વરો ન બને જ્યાં
શાશ્વત અને શુદ્ધ
– રાઇનર મારિયા રિલ્કે
ચિંડીદાસ કહ શુન વિનોદિની,
સુધી સુખદુઃખ દુટિ ભાઈ,
સુખેર લાગિયા જે કરે પીરતિ
દુઃખ જાય તારઈ ઠાંઈ.