ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/અંબેલાલ કશનજી વશી: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
Line 6: Line 6:
કવિ ન્હાનાલાલે અને નવલકથાકાર મુનશીએ તેમના સાહિત્યિક વ્યક્તિત્વને ઘડ્યું છે. શરૂઆતમાં ‘વિપ્રદાસ’ અને ‘ઉષા’ જેવી રસિક-મનોહર કૃતિઓના સંસ્કારથી પ્રેરાઈને સ્વતંત્ર વાર્તાલેખનની પ્રવૃત્તિ તેમણે આરંભેલી; પરંતુ જ્ઞાતિ અને સામાજિક વિષયો ૫રનાં ચર્ચાત્મક લખાણો અને પરપ્રાંતીય ભાષાનાં વાર્તા-નાટકોના અનુવાદો જ આજ લગી એમની પ્રિય લેખનપ્રવૃત્તિ બની રહેલ છે. એમની પ્રથમ મૌલિક વાર્તા ‘ઉષા’ ‘અનાવિલ હિતેચ્છુ' નામના સામયિકમાં ઈ.સ. ૧૯૨૧માં પ્રગટ થયેલી. મરાઠી લેખક શ્રી. ખાંડેકરની વાર્તાઓનું સૌથી પ્રથમ ગુજરાતી ભાષાંતર કરનાર શ્રી. વશી છે.
કવિ ન્હાનાલાલે અને નવલકથાકાર મુનશીએ તેમના સાહિત્યિક વ્યક્તિત્વને ઘડ્યું છે. શરૂઆતમાં ‘વિપ્રદાસ’ અને ‘ઉષા’ જેવી રસિક-મનોહર કૃતિઓના સંસ્કારથી પ્રેરાઈને સ્વતંત્ર વાર્તાલેખનની પ્રવૃત્તિ તેમણે આરંભેલી; પરંતુ જ્ઞાતિ અને સામાજિક વિષયો ૫રનાં ચર્ચાત્મક લખાણો અને પરપ્રાંતીય ભાષાનાં વાર્તા-નાટકોના અનુવાદો જ આજ લગી એમની પ્રિય લેખનપ્રવૃત્તિ બની રહેલ છે. એમની પ્રથમ મૌલિક વાર્તા ‘ઉષા’ ‘અનાવિલ હિતેચ્છુ' નામના સામયિકમાં ઈ.સ. ૧૯૨૧માં પ્રગટ થયેલી. મરાઠી લેખક શ્રી. ખાંડેકરની વાર્તાઓનું સૌથી પ્રથમ ગુજરાતી ભાષાંતર કરનાર શ્રી. વશી છે.
સાહિત્યમાં એમને નવલિકાનું સ્વરૂપ પ્રિય છે. એમનો જીવનઉદ્દેશ ‘શક્ય તેટલી સમાજસેવા અને પૂનામાં વસતા ગુજરાતી બંધુઓની કેળવણી માટે પ્રયત્ન કરી છૂટવાનો’ છે. હાલ પૂનાના ‘બંધુસમાજ'ના તેઓ અગ્રગણ્ય કાર્યકર છે અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા ત્યાંના ગુજરાતી સમાજની સારી સેવા બજાવી રહ્યા છે,
સાહિત્યમાં એમને નવલિકાનું સ્વરૂપ પ્રિય છે. એમનો જીવનઉદ્દેશ ‘શક્ય તેટલી સમાજસેવા અને પૂનામાં વસતા ગુજરાતી બંધુઓની કેળવણી માટે પ્રયત્ન કરી છૂટવાનો’ છે. હાલ પૂનાના ‘બંધુસમાજ'ના તેઓ અગ્રગણ્ય કાર્યકર છે અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા ત્યાંના ગુજરાતી સમાજની સારી સેવા બજાવી રહ્યા છે,
એમના અનુવાદો સરળ અને શુદ્ધ ગુજરાતી ભાષામાં થયેલા છે. સુપ્રસિદ્ધ મરાઠી લેખક અત્રેના ‘उदयांचा संसार’ નાટકનો ‘આવતી કાલ’ નામનો અનુવાદ રંગભૂમિ ઉપર સફળતાથી ભજવી શકાય તેવો બન્યો છે. આનો યશ એક તરફ જેમ મૂળ લેખક આચાર્ય અત્રેની નાટ્યકલાને ફાળે જાય છે, તેમ બીજી તરફ શ્રી, વશીની તખ્તાને અનુકૂળ ગુજરાતી ભાષશૈલીને પણ મળે છે. તેમની મૌલિક વાર્તાઓ બોધપ્રધાન છે અને તે વસ્તુનો રસ ઠીક જાળવી રાખે છે. ‘પુસ્તકાલય-૧૯૩૦'માં તેમણે લખેલા 'બાલસાહિત્ય' વિશેના લેખે રા. ‘સાહિત્યપ્રિય’ અને રા. બચુભાઈ રાવત જેવા વિચારકોને ચર્ચા માટે પ્રેર્યા હતા.
એમના અનુવાદો સરળ અને શુદ્ધ ગુજરાતી ભાષામાં થયેલા છે. સુપ્રસિદ્ધ મરાઠી લેખક અત્રેના ‘उदयांचा संसार’ નાટકનો ‘આવતી કાલ’ નામનો અનુવાદ રંગભૂમિ ઉપર સફળતાથી ભજવી શકાય તેવો બન્યો છે. આનો યશ એક તરફ જેમ મૂળ લેખક આચાર્ય અત્રેની નાટ્યકલાને ફાળે જાય છે, તેમ બીજી તરફ શ્રી, વશીની તખ્તાને અનુકૂળ ગુજરાતી ભાષશૈલીને પણ મળે છે. તેમની મૌલિક વાર્તાઓ બોધપ્રધાન છે અને તે વસ્તુનો રસ ઠીક જાળવી રાખે છે. ‘પુસ્તકાલય-૧૯૩૦'માં તેમણે લખેલા ‘બાલસાહિત્ય' વિશેના લેખે રા. ‘સાહિત્યપ્રિય’ અને રા. બચુભાઈ રાવત જેવા વિચારકોને ચર્ચા માટે પ્રેર્યા હતા.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''કૃતિઓ'''
'''કૃતિઓ'''
Line 17: Line 17:


'''અભ્યાસ-સામગ્રી'''
'''અભ્યાસ-સામગ્રી'''
<poem>:‘માલિકા' માટે:- પ્રા. મો. પા. દવેની સમાલોચના 'વિવેચન' પુસ્તકમાં.  
<poem>:‘માલિકા' માટે:- પ્રા. મો. પા. દવેની સમાલોચના ‘વિવેચન' પુસ્તકમાં.  
:'આવતી કાલ' માટે:-ઇ. સ.૧૯૪૫ નું ગ્રંથસ્થ વાઙ્મય.</poem>
:'આવતી કાલ' માટે:-ઇ. સ.૧૯૪૫ નું ગ્રંથસ્થ વાઙ્મય.</poem>