વિવેચનની પ્રક્રિયા/વેદનાની વેલનાં રૂપાળાં ફૂલો: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 20: Line 20:
વેદના જીરવવી કેટલી કઠણ તે તો અનેક કાવ્યોમાં કવિ બતાવે છે. :
વેદના જીરવવી કેટલી કઠણ તે તો અનેક કાવ્યોમાં કવિ બતાવે છે. :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વેદનાનું હાડકું તો કઠ્ઠણ કઠ્ઠણ
{{Block center|'''<poem>વેદનાનું હાડકું તો કઠ્ઠણ કઠ્ઠણ
એટલે
એટલે
દાંતમાંથી નીકળતા લોહીને ચાટ્યા કરીએ
દાંતમાંથી નીકળતા લોહીને ચાટ્યા કરીએ
Line 33: Line 33:
વારે વારે વાગ્યા કરે
વારે વારે વાગ્યા કરે
ને આપણે
ને આપણે
લોહીલુહાણ... લોહીલુહાણ…</poem>}}
લોહીલુહાણ... લોહીલુહાણ…</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિ માને છે કે આપણે માણસ છીએ એટલે વેદનાનું વાદળ પહેરીને જ ફરવું પડે. આ વેદના વૈયક્તિક છે, વિશિષ્ટ છે એટલી સાંપ્રત જીવનરીતિની પણ છે. અત્યંત વેધકતાથી આ ભાવ તેમણે અભિવ્યક્ત કર્યો છે :
કવિ માને છે કે આપણે માણસ છીએ એટલે વેદનાનું વાદળ પહેરીને જ ફરવું પડે. આ વેદના વૈયક્તિક છે, વિશિષ્ટ છે એટલી સાંપ્રત જીવનરીતિની પણ છે. અત્યંત વેધકતાથી આ ભાવ તેમણે અભિવ્યક્ત કર્યો છે :
Line 153: Line 153:
‘વિસ્મય’ સંગ્રહના ‘અનુનય’ અને ‘પ્રીતિ’ જેવાં કાવ્યોમાં કવિ પ્રેયસીને અનુનય કરે છે, પણ આ સંગ્રહની કવિતાએ સુજ્ઞ કાવ્યપ્રેમીને અનુનય કરવાની કશી જરૂર નહિ રહે એમ અવશ્ય કહી શકાય. કવિની ‘શબ્દની શોધ’ સંકેલાઈ ગયા પછી આકાશ તારાઓથી ઊભરાવા લાગ્યું એ હકીકત શું ઓછી આનંદપ્રદ છે?
‘વિસ્મય’ સંગ્રહના ‘અનુનય’ અને ‘પ્રીતિ’ જેવાં કાવ્યોમાં કવિ પ્રેયસીને અનુનય કરે છે, પણ આ સંગ્રહની કવિતાએ સુજ્ઞ કાવ્યપ્રેમીને અનુનય કરવાની કશી જરૂર નહિ રહે એમ અવશ્ય કહી શકાય. કવિની ‘શબ્દની શોધ’ સંકેલાઈ ગયા પછી આકાશ તારાઓથી ઊભરાવા લાગ્યું એ હકીકત શું ઓછી આનંદપ્રદ છે?
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2